SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा. १५-मोक्षस्वरूपम् ३३१ 'आत्मनः' इतिपदेन प्रत्यादिष्टम् । किञ्च तन्मते प्रकृति-पुरुषयोः संयोगोऽपि न घटते कुतो मोक्षचर्चा ?, तथाहि - नित्या प्रकृतिः प्रवृत्तिस्वभावा तदितरस्त्रभात्रा वा ? तयोरायः सावद्यः पक्षः, तत्र तत्मवृत्तेरुपरत्यभावेन मोक्षासम्भवात्, उपरत्यभ्युपगमे च प्रकृतेरनित्यत्वप्रसङ्गः । द्वितीयोऽपि पक्षो न क्षोदक्षमः प्रवृत्तेरेवाऽसम्भवतः कथमिव भवसम्भवः १, भवाभावे कस्य मोक्षः ? एवं तन्मते मोक्षस्यैवायौक्तिकत्वात्कथं तल्लक्षणस्य समीचीनत्वं सिध्येत् ? । हो जाता है, इसी अवस्था को मोक्षं कहते हैं । " ऐसी सांख्यमतानुयायिओंकी मान्यता है । 'आत्मनः ' पदसे उसका निराकरण किया गया है । सांख्यमतमें प्रकृति और पुरुषका संयोग ही सिद्ध नहीं होता तब मोक्ष की चर्चा ही क्या करना? सो ही आगे दिखलाते हैं कि - प्रकृति का स्वभाव प्रवृत्ति करनेका है या नहीं ?, पहला पक्ष दूषित है, क्योंकि प्रकृतिका स्वभाव यदि सर्वदा प्रवृत्ति करने का है तो उस प्रवृत्तिकी निवृत्ति नहीं होसकती और इसी कारणसे कभी मोक्ष भी नहीं होगा। दूसरा पक्ष भी विचार करनेसे बाधित होजाता है । जब प्रकृति प्रवृत्ति ही नहीं करेगी तो संसार कैसे होगा?, और जब संसार (कर्मसहित अवस्था) ही नहीं तो मोक्ष किससे होगा ?, अर्थात् किसी प्रकार मोक्ष ही नहीं बनता । जब मोक्ष नहीं बनता तो उसके लक्षण की निर्दोषता भी सिद्ध नहीं हो सकती । થઈ જાય છે, એ અવસ્થાને મેક્ષ કહે છે ” એવી સાંખ્યમતાનુયાયીઓની માન્યતા છે આત્મનઃ શબ્દથી એનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સાંખ્યમતમા પ્રકૃતિ અને પુરૂષને સ યેગ જ સિદ્ધ નથી થતુ તે મેાક્ષની ચર્ચા જ શું કરવી ? તેજ આગળ અતાવવામા આવે છે કે-પ્રકૃતિને સ્વભાવ પ્રવૃત્તિ કરવાના છે કે નહિ ? પહેલે પક્ષ દૂષિત છે, કારણ કે પ્રકૃતિને સ્વભાવ જો સઈદા પ્રવૃત્તિ કરવાના છે તે એ પ્રવૃત્તિની નિવૃત્તિ થઇ શકતી નથી, અને તે કારણે કદાપિ મેક્ષ પણ થશે નિહ બીજો પક્ષ પણ વિચાર કરવાથી બાધિત થઇ જાય છે. જો પ્રકૃતિ પ્રવૃત્તિ જ નિડુ કરે તે સ સાર કેવી રીતે થશે ? અને જો સ સાર ( કમ સહિત અવસ્થા ) જ નથી તે મેક્ષ શાનાથી થશે ? અર્થાત્ કેઇ પ્રકારે માક્ષ જ નથી બનતુ, જો મેક્ષ નથી ખનતુ તા તેના લક્ષણની નિર્દેષતા પશુ સિદ્ધ થઈ શકે નહિ
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy