SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ श्रीदशवकालिकसूत्रे निमित्तम्, तच तेषु न विद्यते तेषां तथाविधमत्तेः, ऐहिककण्टकादिनिवृत्त्यर्थत्वात् , यश-कीर्त्यादिसम्पादनार्थत्वाच, नातस्तेषां वस्तुतः समितिगुप्त्यादिपालकत्वं विद्यते । अन्यथा-'यावन्निगडवद्धोऽहं तावदेनं न हनिप्यामि, यावन्न समालपामि तावदहं मृपात्यागी, यावत्सनिद्रोऽहं तावदचौर्यवती'-त्याधभिमाना अपि केचिद् व्रतधारित्वेन व्यवहियेरन् , किन्तु तेपामान्तरिकेच्छायाः सततानुवन्धितया विद्यमानवान्न व्रतित्वमस्ति । किञ्च भिक्षुम्मन्येपु कापायाम्बरधारिषु नैवाऽयं भिक्षुशब्द आत्मसत्तां लभते, होकर जो समिति-गुप्तिका पालन करते हैं वे हीभिक्षु कहलाते हैं। उनमें ऐसा नहीं पाया जाता।वे हिंसासे बचनेके लिए मार्ग देख कर गमन नहीं करते, किन्तु काँटे आदि लग जानेके भयसे भार्ग देखकर गमन करते हैं, और यश-कीर्ति सम्पादन करनेके लिए मौन रखते हैं, इसलिए वे वास्तवमें समिति-गुप्तिके पालक नहीं हो सकते । यदि उन्हें समितिगुप्तिका पालक माना जाय तो वह मनुष्य भी व्रती कहलायगा, जो ऐसी प्रतिज्ञा करे कि-"मैं जब तक वेडीमें जकड़ा हुआ है तब तक इसे नहीं मारूँगा" "जच तक न बोलूँ तब तक मृषावादका त्यागी ?" "जब तक सोया रहँगा तब तक अचौर्य व्रतका पालन करूँगा" वास्तवमें ऐसे मनुष्य व्रती नहीं कहलाते हैं, क्योंकि उनकी आन्तरिक इच्छा पापोंसे निवृत्त नहीं हुई है। गेरुआ आदि वस्त्र धारण करनेवाले और अपनेको भिक्षु समझनेજેઓ સમિતિ-ગુપ્તિનું પાલન કરે છે તેઓજ ભિક્ષુ કહેવાય છે તેમાં એવું જેવામાં આવતું નથી. તેઓ હિંસાથી બચવા માટે માર્ગ જોઈને ગમન કરતા નથી, પરંતુ કાંટા વગેરે વાગી જવાના ભયથી માગ જોઈને ચાલે છે અને યશ દીતિ સંપાદન કરવાને માટે મૌન રાખે છે, તેથી તેઓ વસ્તુતાએ સમિતિ-ગુમના પાલક નથી થઈ શકતા જે તેમને સમિતિ-ગુપ્તિના પાલક માનવામાં આવે તે એ માણૂસ પણ વતી કહેવાશે કે જે એવી પ્રતિજ્ઞા કરે કે- “જ્યા સુધી હું બેડીથી બંધાયેલ છું ત્યાં સુધી હું તેને નહિ મારૂ” “ત્યાં સુધી હું ન લેવું ત્યાં સુધી મૃષાવાદને ત્યાગી છું” “જ્યાં સુધી સુઈ રહીશ ત્યા સુધી અચોર્યવ્રતનું પાલન કરીશ.” વસ્તુત એવો માણસ વતી નથી કહેવાતે, કારણ કે એની આંતશ્મિ ઈછા પાપથી નિવૃત્ત થઈ નથી ગેરૂઆ આદિ વસ્ત્રો ધારણ કરનારા અને પિતાને ભિક્ષુ માનનારા સંન્યાસી
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy