SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ श्रीदशवैकालिकसूत्रे समितिगुप्तिमभृतिभिर्धर्म वा समुपार्जयतः साधोरदत्तादानापत्तिमसक्तिरिति चेन्न, लोकप्रसिद्धहस्तादिकरणकदानाऽऽदानादिन्यवहारस्य कर्मादिष्वभावात् , तथाहि लोके वस्त्रपात्रादिकमन्यस्मै हस्तेन दीयतेऽन्यस्माद्वाऽऽदीयते, इत्येवं दानाऽऽदानादिव्यवहारो दृश्यते तस्य न कर्मविषयकत्वं संभवति, तेषां सूक्ष्मत्वात् , नहि मुक्ष्मं कर्मादिकं इस्तादिकरणकग्रहणवितरणयोग्यतां भजते इति ।। क्योंकि मुनि विना दिये हुए कर्मोंको प्रतिक्षण ग्रहण करते हैं और समिति-गुसिका पालन करके धर्मका भी उपार्जन करते हैं। उत्तर-हे शिष्य ! ऐसा नहीं है। हाथोंसे लेने-देनेका जैसा व्यवहार लोकमें प्रसिद्ध है वैसा कर्मों में नहीं हो सकता, अर्थात् लोकमें ऐसा व्यवहार होता है कि-'वस्त्र पात्र दुसरोंको हाथसे दिया जाता है, दूसरेसे लिया जाता है। इस प्रकारका व्यवहार कर्मोंके विषयमें नहीं होता, क्योंकि कर्म अत्यन्त सूक्ष्म हैं, वे इन्द्रियके विषय भी नहीं होते तो उनका लेन-देन कैसे हो सकता है ? । दूसरी बात यह है कि प्रमादके योगसे अदत्त पदार्थका आदान (ग्रहण) करना अदत्तादान कहलाता है, मुनिराजको तद्विषयक प्रमाद नहीं है इसलिए उन्हें अदत्तादानका दोष नहीं लगता । मुनिराज तो कभी नहीं चाहते कि हम कर्मोंको ग्रहण करें, किन्तु संसारी आत्मा और कर्मोंका स्वभाव ही ऐसा है कि આવશે, કારણ કે મુનિ વિના અપાયેલા કને પ્રતિક્ષણ ગ્રહણ કરે છે અને સમિતિ ગુપ્તિનું પાલન કરીને ધર્મનું પણ ઉપાર્જન કરે છે ઉત્તર-હે શિષ્ય ! એમ નથી હાથેથી લેવા-દેવાને જે વહેવાર લેકમાં પ્રસિદ્ધ છે તે વહેવાર કર્મોમાં નથી હિઈ શકતે, અર્થાત્ લેકેમાં એ વહેવાર થાય છે કે–“ વસ્ત્ર પાત્ર બીજાઓને હાથથી આપવામાં આવે છે, બીજા પાસેથી લેવામાં આવે છે. એ પ્રકારને વહેવાર કર્મોની બાબતમાં થતું નથી, કેમકે-કર્મ અત્યત સૂક્ષ્મ છે, તે ઈદ્રિયને વિષય જ નથી હેતે તે એની લેણ-દેણ કેવી રીતે થઈ શકે ? બીજી વાત એ છે કે–પ્રમાદને ચગથી અદત્ત પદાર્થનું આદાન (ગ્રહણ) કરવું એ અદત્તાદાન કહેવાય છે મુનિરાજને તક્રિષયક પ્રમાદ હેતે નથી, તેથી તેમને અદત્તાદાનને દેષ લાગતું નથીમુનિરાજ તે કદાપિ એમ નથી ઈચ્છતા કે હું કમેનું ગ્રહણ કરૂં, કિન્તુ સંસારી આત્મા અને કર્મોને સ્વભાવ જ એ છે કે જેથી કમ બધાઈ જાય છે બાકી રહ્યું
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy