SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ २४ સુબઈની એ કાલેજના પ્રોફેસરાના અભિપ્રાય, સુખઇ તા ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠે શાંતીલાલ મંગળદાસ પ્રમુખ : શ્રી અખિલ ભારત સ્પે. સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાંગ, દશવૈકાલીક આવશ્યક, ઉપાસકર્દશાંગ વગેરે સૂત્ર અમે જોયા આ સૂત્રેા ઉપર સંસ્કૃતમાં ટીકા આપવામાં આવી છે અને સાથે સાથે હીંદી અને ગુજરાતી ભાષાંતર પણ આપવામાં આવ્યા છે. સ ંસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હીંદી ભાષાંતરે શ્વેતાં આચાર્ય શ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુત્વની સચાટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર ગ્રંથામાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વતા મુખ્ય કરી દે તેવી છે. ગુજરાતી તથા હીંદીમાં થયેલા ભાષાંતરમાં ભાષાની શુદ્ધિ અને સરળતા નોંધપાત્ર છે. એથી વિદ્વદૃજન અને સાધારણ માજીસ ઉભયને સતષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રામાંથી હજુ ૧૩ સૂત્રા પ્રગટ થયાં છે બીજા છ સૂત્રા લખાઈને તૈયાર થઈ ગયાં છે. આ બધાં જ સૂત્ર જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈન સૂત્ર-સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણાશે એમાં સંશય નથી . આચાર્ય શ્રી આ મહાન કાર્યોને જૈન સમાજના—વિશેષત : સ્થાનક્વાસી સમાજના સૌંપૂર્ણ સહકાર સાંપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ પ્રે, રમણલાલ ચીમનલાલ શાહ સેંટ ઝેવિયર્સ કૉલેજ, સુખ. પ્રે તારા રમણલાલ શાહ. સેાષ્ટ્રીયા કેલેજ, મુંબઈ, રાજકોટની ધર્મેન્દ્રસિહજી કાલેજના મેડ્રેસર સાહેબને અભિપ્રાય. જયમહાલ જાગનાથ પ્લેટ રાજકાટ, તા ૧૮-૪-૫૬ પૂજ્યાચાય ૫. મુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્યમાં વ્યાપ્ત થયેલા છે કે જે સમાજ માટે બહુ ઉપયેાગી થઇ પડશે. મુનિશ્રીએ તૈયાર કરેલાં આચારાંગ, દશવૈકાલિક, શ્રી વિપાકશ્રુત વિ. મેં જેયા,
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy