SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ १५३ अध्ययन ३ गा. १ महर्षिस्वरूपम् टीका-संयमे पञ्चास्रवविरमणे-न्द्रियपश्चकनिग्रह-कपायचतुष्टयजय-दण्डत्रयविरतिलक्षणे, मुस्थितात्मनाम्-निश्चलात्मनाम् , तेषां सुप्रसिद्धानां प्रसिद्धार्थकोऽत्र तच्छब्दः, विप्रमुक्तानां विशिष्टरूपया परमार्थभावनया प्रकर्षेण शरीरादिममत्वतो मुक्ताः, यद्वा 'इमे विषयकषाया अनन्तभवभ्रमणदुःखसंभारपादपसेचकाः, एतेषां जननीजनकवान्धवादीनां ममत्वं भवबन्धननिवन्धनम् , एतं पृथिव्यादिपड्जीवनिकायमनन्तवारान् ममात्मा सम्प्रविश्य नानादुःखमन्वभूत् , वस्तुतो नास्ति मम __ संयममें भलीभाँति स्थित, संसारसे मुक्त, स्व-पर-उभयका त्राण (रक्षण) करनेवाले अर्थात् प्रत्येकवुद्ध-स्व-अपनी आत्माके वाता; तीर्थकर-परके जाता और स्थविर-उभय (स्व-पर) के त्राता होते हैं इसलिए ये सब वायी कहलाते हैं, इन निर्ग्रन्थ महर्षियोंको ये (आगे बताये जानेवाले ५२ अनाचार) आचरण करने योग्य नहीं हैं। पांच आस्रवोंसे विरमण, पाँचों इन्द्रियोंका निग्रह, क्रोधादि चार कषायोंको जीतने, तीन दण्डोंका त्याग करनेरूप संयममें दृढ़ आत्मा वाले, प्रसिद्ध, विशेष प्रकारकी परमार्थ भावना भाकर शरीर आदिकी ममतासे मुक्त, अथवा ये विषय-कषाय भवभ्रमणके दुःखरूपी वृक्षको सींचने वाले हैं, माता-पिता भाई-बन्द कुटुम्ब परिवार, इन सबकी ममता संसार-बंधनका कारण है, पृथ्वीकाय आदि छह जीवनिकायोंमें मेरी आत्मा अनन्तवार उत्पन्न होकर नाना प्रकारकी पीडाओंका अनुभव સચમમાં સારી રીતે સ્થિત, સસારથી મુકત, સ્વ પર ઉભયનું ત્રાણ (રક્ષણ) કરનાર અર્થાત્ પ્રત્યેકબુદ્ધ–સ્વ-પિતાના આત્માના ત્રાતા, તીર્થ કર–પરના ત્રાતા, અને વિર–ઉભય-(સ્વ–પર)ના ત્રાતા હોય છે, તેથી એ સર્વ વ્યાયી કહેવાય છે એ નિન્ય મહર્ષિએને એ (આગળ બતાવવામાં આવનારા બાવન અનાચાર) આચરવા યોગ્ય નથી પાચ આસથી વિરમણ, પાંચે ઈદ્રિયેનો નિગ્રહ, ક્રોધાદિ ચાર કષાયને જીતવા, ત્રણ દડોને ત્યાગ કરવારૂપ સયમમાં દઢ આત્માવાળા, પ્રસિદ્ધ, વિશેષ પ્રકારની પરમાર્થ ભાવને ભાવીને શરીર આદિની મમતાથી મુક્ત, અથવા એ વિષય-કષાય ભવ-ભ્રમણમા દુ ખરૂપી વૃક્ષને સીંચનારા છે, માતા-પિતા ભાઈ–બધ કુટુમ્બ પરિવાર એ સર્વની મમતા સ સારબંધનનું કારણ છે, પૃથ્વીકાય આદિ છ જીવનિકાયમાં મારે આત્મા અને તીવાર ઉત્પન્ન થઈને નાના પ્રકારની પીડા
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy