SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૨૫૮ ) [ જાલેર કિલ્લાના લેખ. નં. ઉપર - - શહેરી હોય તેમ જણાય છે. તેણે એક યુગાદિદેવ (આદિનાથ)નું ચૈત્ય બંધાવ્યું હતું અને તેના યાત્રોત્સવ નિમિત્તે બેલવા માટે, ઉપર્યુકત વાદિ દેવસૂરિના પ્રશિષ્ય અને જયપ્રભસૂરિના શિષ્ય કવિ રામભદ્ર ગ્રેવુ રેચ નામના એક સુન્દરે નાટકની રચના કરી હતી. એ નાટકની શરૂઆતમાં (નાંદી બાદ, પારિપાર્શ્વના પ્રવેશ થયા પછી) સૂત્રધારના મોંઢેથી, રામભદ્ર વીરની નીચે આવ્યા પ્રમાણે પ્રશંસા કરાવે છે– ... मुत्राधार-श्री चाहमानासमानलक्ष्मीपतिपृथुलवक्षस्थलकौस्तुभायमाननिरुपमानगुणगणप्रकपो श्रीजैनशासनसमभ्युन्नतिविहितासपत्नप्रयत्नोस्कर्षों प्रोदामदानवैभवोद्धविष्णुकीर्तिकेतकीप्रवलपरिमलोल्लासवासिताशेपदिगन्तरालो किं वेत्सि श्रीमद्यशोवीर-श्रीअजयपालौ ? . . . * નાસ્તીવિદોન્ના श्रीपार्थचन्द्रकुलपुस्करपुष्पदन्तौ । राजप्रियौ सततसर्वजनीनचित्तौ i ન જોરિ સુવનાર છે આ અવતરણ ઉપરથી જણાય છે કે યશવીરને તેના જે ગુણવાન અત્યપાલ નામે લઘુ ભાઈ પણ હતું. આ બંને ભાઈ પે રાજ્યકર્તા ચાહમાન (જે આ લેખમાં જણાવ્યા પ્રમાણે સમરિ નામે હત) ના અત્યંત પ્રીતિપાત્ર, સર્વજનના હિતચિત . ધર્મની ઉન્નતિના અભિલાવી અને મહેટા દાનેશ્વરી હતા. - આ પ્રસ્તુત લેખ સંગ્રડુમાંથી, જાલેર નિવાસી અને સમકાલીન જ એવા ત્રણ નામાંક્તિ યશવીર મળી આવે છે, ખાસ નોંધ લેવા લાયક બાબત લાગે છે. આ ત્રણમાંથી, એ લેખની ઉપર આવેલા લેખ (નં. ૩પ૧) માં જણાવેલે શ્રી વિભૂષણ સેઠ ચદેવને પુત્ર ચાવીર, બીજે. આ ચા
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy