SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ ના લેખે. ન, ૨૧૮ (૨૦૨) અવલોકનં આવેલો ન હેાવાથી, અને લેખની ઉપયેાગિના તરફ્ લક્ષ્ય કરતાં આ લેખ ફરીથી, મૂળ શિલાલેખની સાથે, જે હાલમાં વ્હેધપુર મહારાજાની પરવાનગીથી અજમેરના સગ્રહસ્થાન (મ્યુઝીયમ ) માં મોકલી આપવામાં આવેલા છે, મેળવી, ખની શકે ત્યાં સુધી એની પૂર્ણ અને શુરૢ નકલ તૈયાર કરવા માટે શ્રીયુત ડી, આર. ભાંડારકરે મ્હને લલચાવ્યું છે. પ્રારભમાં આ શિલાલેખ કૅપ્ટન અટે, ઉદયપુર ( મેવાડ ) થી આબુ પર્વતની નજીકમાં આવેલા શીરેાહી સહેર જતાં, રસ્તામાં, જોધપુર રાજ્યના વાલી પરગણા ( ગેાડવાડ પ્રાંત ) ના ખીજાપુર નામના ગામથી એ માઇલ દૂર આવેલા એક જૈન મંદિરના અંદરના દરવાજા પાસેથી ખેાળી કાઢયેા હતા. પછી એ લેખ ત્યાંથી ખીજાપુરના જૈન મહાજનની ધર્મશાલામાં લઈ જવામાં આવ્યે અને ત્યાંથી રાજ્યના ઐતિહાસિક શેધમેળ કરનાર અધિકાર-વિભાગમાં આણવામાં આવ્યે. ત્યાંથી છેવટે ઉપર જણાવ્યા પ્રમાણે અજમેરના સગ્રહસ્થાનમાં મેકલી દેવામાં આવ્યે છે.. .. આ લેખની એકદર ૩૨ પક્તિએ છે, અને લગભગ ૨ ફુટ ૮૫ ઇંચ પહાળી અને ૧ ફુટ ૪ ઈંચ ઉંચી એટલી જગ્યામાં એ લખાયલા છે. લેખ જો કે ઘણી સારી રીતે સચવાયલે છે તે પણ કાળની અસરના લીધે કેટલાક ભાગ ખવાઈ ઘસાઈ ગએલેા છે અને પહેલી અને પીછ પક્તિએ વધારે ખરાખ થએલી છે. તથા કેટલાક બીજા પણ અક્ષરા આમતેમ છેકાઇ ગએલા છે. અક્ષરેના માપ સરાસરી ” છે, અને લિપિ નાગરી હાઇ પ્રે. કીલહેાર્નના અતાવ્યા પ્રમાણે વિક્રમ સવત્ ૧૦૮૦ ના વિગ્રહરાજના હર્ષ લેખને મળતી છે. ૨૨ મી અને ૩૨ મી પ્રતિમાંના થોડાક ભાગ શિવાય બધા લેખ સંસ્કૃત પદ્યમાં છે. . ખરી રીતે જોતાં આ એકજ પત્થર ઉપર બે જુદા જુદા લેખે કોતરેલા છે. પહેલા લેખ જે ૪૦ માં પૂરો થયેા છે, તે વિક્રમ
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy