SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન-લેખસંગ્રહ. ( ૯ ) * [ગિરનાર પર્વત -------------------------------------- ---------------------~-~~-~~~-~-~~ प्यलगाखायां श्रीयनेश्वरविनयः यसिंहमूरिः ग्रशन्ति तामिति व्यतनोत् ॥ २६ ॥ ऊझसिनिग्रभाः ॥ संवदानामशी शस्ता प्रशान्तिः स्त्र स्छि ८० हरिपालेन मालेयमुતિ | [આ ઉપરથી જણાશે કે ઉદયનના વેશ માટે આ પ્રશસ્તિ બહ૪ મહુવની છે પરંતુ કમ નથી અને અશ્વિકાંશ ભાગ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયેલ છે, તેથી એમાંથી સ્પષ્ટ હકીકત કંઈ પણ જણાતી નથી. છુટા છુટા નામ ઉપરથી સમજાય છે કે, શત્રુ અને વર્ટમાનપુર (વટવા) આદિ અનેક સ્થળે આ પ્રશસ્તિ વણિત વ્યક્તિ એ જે મંદિરે દેવકુલિકા, મંડપ અને બત્ત આદિ બનાવ્યાં તેની આમાં નોંધ આપેલી છે. ઘણું કરીને આ તે મંદિર બધી પ્રશસ્તિ હોવી જોઈએ, જેને ઉલ્લેખ કરેલા વાળા લેખના ૧૦ માં લેકમાં કરવામાં આવ્યું છે.] (પ) * નેમિનાથના મંદિરના ઉત્તરદ્વાર તરફ છે જે છે તે બને ઉપર લખે કેરેલા છે. તેમાંના જમણી બાજુ ઉપરના શંભ ઉપર આ નં. ૫૪ નિલેબ આવેલ છે. - મિતિ સં. ૧૩૩૩ વર્ષના જયેષ્ટ વદિ ૧૪ લામ (માલ) વાર. કીજિનયુરિ ગુરુના ઉપદેશથી ઉચાપુરી નિવાસી શ્રેષ્ઠ આસપાલના પુત્ર છઠ્ઠી હરિલાલે પિતાના તથા પિતાની માતા હરિલાના શ્રેયાર્થે ઉ ત ( ગિરનાર મહાતીર્થ ઉપર શનિમિનાથદેવની નિત્ય પૂજા સારૂ ૨૦૦ દ્રશ્ન ( એક પ્રકારના અને સિચ્યા ) આગ્યા. એમના વ્યાજમાંથી નિત્યપ્રતિ ૨૦૦૦ (બે હજાર ) ખુલે, દેવકી બગીચામાંથી લઈ પૂજા કરવી. આ લેખમાં જણાવેલા નિધરિ તે ખરતરગચ્છની પટ્ટાવલીમાં ૪૮ નંબરે લખેલા જિનયુરિ છે. તેમના પિતાનું નામ રાહુ શ્રીચંદ અને માતાનું સિરિયાદેવી હતું. વિક્રમ સંવત્ ૧૨૮૫ માં તેમને જન્મ હતો અને પર્વત એવું નામ આપવામાં આવ્યું હતું.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy