SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજનલેખસ ગ્રહ ( ૭૦ ) ગિરનાર પર્વત વસ્તુપાલ તેજપાલનાં દેવળે! જે કાટના દરવાળમાંથી ગિરિનારજી તરફ જવાના રસ્તામાં જમણી બાજી ત્રણ નારદેર છે જે પ્રથમ એક સળગ લાંબા પરથાર ઉપર ખુલ્લા ભાગમાં હતાં પણ દાલ (લગભગ ૨૦-૨૫ વર્ષથી) તાએ તેને વંડી કરી બધૅચમાં લઇ લીધાં છે. (કે જેથી યાત્રાળુઓ તેના પ્રચારને ઉતારા તરીકે લાભ લેતા, તે બંધ પડયા છે.) તે ત્રણ દેવળમાંનાં એ પડખાનાં દેવળને ત્રણ ત્રણ બાર છે (દક્ષિણ ભાજીનાને પશ્ચિમ, દક્ષિણ, તથા પુર્વમાં; તથા ઉત્તર ભાળુનાને પશ્ચિમ, ઉત્તર, તથા પૂર્વમાં ) તેની બલી ઉપર મ્હોટી જા! છુટ લાંબી, ા ટ ઓળી અને ક્રેટ દિનની (કાઇમાં સેઇજ ફેરફાર ડો ) ૬ પાયે છે તેમાં આલેખે છે. 27 r આ છએ લેખા એકજ પદ્ધત્તિથી રચાયેલા, લખાયેલા અને કાતરાએલા છે. ઐતિહાસિક વર્ણન અને તેટલા ભાગને શબ્દપાઠ પણ સરખાજ છે. દરેક લેખમાં, પ્રારભમાં એક પદ્ય, પછી ૭-૮ પતિ જેટલા ગદ્ય અને પછી તે કેટલા પદ્મા આપેલાં છે. પ્રારભના પદ્મમાં, તીર્થંકરોની સ્તવના દરેક લેખમાં જુદી જુદી રીતે કરેલી છે. ગદ્યભાગમાં વસ્તુપાલ અને તેજપાલનુ ઐતિહાસિક વર્ણન છે. અંતના પદ્મામાં, વસ્તુપાલ અને તેજપાલની ( મુખ્ય કરીને વસ્તુપાલની ) અનેક પ્રકારે પ્રશંસા કરવામાં આવી છે. આ પ્રશસાત્મક પદ્મના કત્તાં કવિએ ભિન્ન ભિન્ન છે અને રચના પણ જુદી જુદી જાતના છ દેમાં કરવામાં આવી છે. લેખાત વર્ણનનુ અવલાકન આ પ્રમાણે છે— ઉપર લખવામાં આવ્યુ છે કે, વસ્તુપાલ તેજપાલના જે ત્રણ મઢિશ ગિરનાર ઉપર એકજ સાથે આવેલાં છે તેમાંના મધ્યસઢિરની અને માજીએ આવેલાં ૨ દિને જે ત્રણ ત્રણ દ્વારા છે, તે દરેક કારની છાટલી ઉપર કેક એમ ૬ લેખે છે. જેમાં પ્રથમ ( ન. ૩૮ ને ) લેખ, દક્ષિણુ તરફના, એટલે મધ્યના મંદિરની ડાળી ખાતુના મંદિરના પશ્ચિમાદા દરવાજાની છાડલી ઉપર છે, લેખની સિલા અ ચેસ છે અને ૧૩ પતિમાં આખે
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy