SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ (૪૬) 2૨A ખરતર વસટિ ટુંકમાં આવેલા શેઠ નરશી કેશવજીના મંદિરના ગર્ભાગારના બહારના મંડપમાં, દgિ દિશા તરફની દિવાલમાં એક શિલાપટ્ટમાં કરેલ છે. ૩૩ મેટી ટુંકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર. ૨૪–૨૭ મોટી માંના મંદિરમાં મૂતિઓ ઉપર, પચ૭ પર્વત ઉપર મૂળ શિખર ઉપર આદિનાથની ટુંકમાં ડિપળ આગળ પત્થર ઉપર. ૨ ગિરનાર પર્વત ઉપર (૧૮ થી ૨) વતુપાલ તેજપાલના દેવલેમાંના મધ્યમંદિરના ડબી બાજુના ( દક્ષિણ તરફના) મંદિરના પશ્ચિમાદા - વાળની છાલી ઉપર તેજ દક્ષિણ બાજુના મંદિરની દક્ષિણદા દરવાજ ઉપર તેજ દેવલના પૂર્વ બાજુના દરની છાડલીમાં. વરતુપાલ તેજપાલના દેવલેમાંના મુખ્ય-એટલે-મધ્યગત–મંદિરની જમણી બાજુએ અર્થાત, ઉત્તર તરફઆવેલા મંદિરના પૂર્વકાર ઉપર એજ મંદિરન. ઉત્તરદ્વાર ઉપરની શિલામાં એજ મંદિરના પશ્ચિદ્ધાર ઉપર. ગેમુખના રતાની પશ્ચિમે અને રાજુલ વેજુલની ગુફાની પૂર્વ બાજુએ શિલાપટ્ટ ઉપર. ૪૫–૪૬ વરતુપાલના ત્રણ મંદિરમાંના મધ્ય મંદિરના મંડપમાં સામ સામે બે મોટા ગેખલા છે તેમાં ઉત્તર બાજુના ગેખલા ઉપરના ભાગમાં ન. ૪૫ ને, અને દક્ષિણ બાજુના ગોખલા ઉપર નં ૪૬ ને. -૪૭–૪૮ ગિરનારના રસ્તામાં પહાડ ઉપર,
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy