SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ૨૬૩. કૂર્દ દુર વા, વધારે પરિજી વીવંત છે तत्तो पसंगपारायणं च परिणिह सत्तमए ॥६६॥ નંદીસૂત્ર ૧૬૩. સાંભળવાના વિધિ--પ્રથમ શિષ્ય મૌન રહીને સાંભળે, પશ્ચાતુ હકાર અથવા તહત્તિ એમ કહે, બાઢકાર કરે–ગુરૂ ફરમાવે છે. તે તેમજ છે, એમ કહે. પુન શકા થવા પર ગુરૂને પૂછે. ગુરૂના શંકા સમાધાન બાદ પુન. વિચારવિમર્શ કરે, એમ કરવાથી શિષ્ય ઉત્તરોત્તર ગુણોમાં પારગામી બની જાય છે તત્પશ્ચાતુશ્રવત્ પ્રરૂપણ કરે છે. આ સાત ગુણ શ્રવણુવિધિના છે. १६४. सुत्तत्थो खलु पढमो, वीओ निज्जुत्तिमीसिओ भणिओ । तइओ निरवसेसो एस विही होइ ૧૬૪. વ્યાખ્યાન કરવાની વિધિ– પ્રથમ અનુયોગ-સૂત્રને અર્થ રૂપમા કહે એટલે પહેલીવારમા સૂત્રનો ઉચ્ચાર કરી માત્ર અર્થ કહે, બીજો અનુયોગ સૂત્રસ્પેશિક નિર્યુક્તિ સાથે કરે ત્રીજા અનુયોગમાં સર્વ પ્રકારે નય નિક્ષેપાદિથી પૂર્ણ વ્યાખ્યા કરે. આ રીતે અનુયોગની વિધિ શાસ્ત્રકારોએ પ્રતિપાદન કરી છે ૬૬. # ચંપવિ સેજું યુનાઇ, રે # ૧૬૫. આવી રીતે અંગપ્રવિષ્ટ અને અબાહ્ય परोक्खनाणं से तं नंदी ॥ મૃતનું વર્ણન સમાપ્ત થયું શ્રુતજ્ઞાનનો વિષય સમાપ્ત થયો. પરોક્ષ જ્ઞાનાનું વર્ણન પણ થઈ ગયુ અને શ્રી નન્દીસૂત્ર પણ પરિસમાપ્ત થયુ. | ઈતિ નંદીસત્ર સમાપ્ત ||
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy