SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નામ નિરૂપણ विकाइए, आउकाइए तेउकाइए बाउकाइए वणस्सइकाइए । अविसेसिए पुढविकाइए, विसेसिए सुहुमपुढविकाइए य बादरपुढविकाइए य । अविसे-- सिए सुहुमपुढ विकाइए, विसेसिए पज्जत्तयसुहुमपुढविकाइए य अपज्जत्तयमुहुमपुढ विकाइए य । अविसेसिए य वादरपुढविकाइए, विसेसिए पज्जत्तयवादरपुढविकाइए य अपज्जत्तयवादरपुढविकाइए य । एवं आउकाइए तेउकाइए बाउकाइए वणस्सइकाइए अविसेसिए, विसेसिए य पज्जत्तय अपज्जत्तय भेएहिं भाणियव्वा । अविसेसिए वेइंदिए, विसेसिए पज्जत्तय वेइंदिए य अपज्जत्तय वेईदिए य । एव तेइंदियचउरिदियावि भाणियन्वा । अविसेसिए पंचिंदियतिरिक्खजोणिए, विसेसिए जलयरपंचिंदियतिरिक्खजोगिए थलयरपंचिदियतिरिक्खनोणिए खहयरपंचिदियतिरिक्खजोणिए । अविसेसिए जलयरपंचिंदियतिरिक्खजोणिए विसेसिए समुच्छिमजलयरपंचिदियतिरिक्खजाणिए य गम्भवकंतियजलयरपंचिंदियतिरिक्खजोणिए य । अविसेसिए संमुच्छिमजलयरपंचिंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसंमुच्छिमजलयरपंचिदियतिरिकखजोणिए य, अपज्जत्तयसंमुच्छिमजलयरपंचिंढियतिरि खजोणिए य । अविसेसिए गम्भवकतियजलययरपचिंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगम्भवकंतियजलयरपंचिंदियतिरिक्खजोणिए य, अपज्जत्तगम्भवतियजलयरपंचिंदियतिरिक्खजो થાવત્ “તમતમ પ્રભાને નારક” આ નામને અવિશેષિત માનવામાં આવે તે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામ કહેવાય. જે “તિયાનિક” આ નામને અવિશેષિત માનવામાં આવે તે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય, પચેન્દ્રિય, આ વિશેષિત નામ કહેવાય. જે એકેન્દ્રિયને અવિશેષિત માનવામાં આવે તે પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ,આ નામે વિશેષિત કહેવાય. જે પૃથ્વીકાયનામને અવિશેષિત માનવામા આવે તે “સૂક્ષ્મપૃથ્વીકાય” અને “બાદરપૃથ્વીકાય” આ વિશેષિતનામ કહેવાય જે “સૂક્ષ્મપથ્વીકાય નામને અવિશેષિત માનવામાં આવે તે “પર્યાપ્તસૂક્ષ્મપથ્વીકાય' અને “અપર્યાપ્તસૂક્ષ્મપથ્વીકાય, આ વિશેષિતનામ કહેવાય જે બાદરપૃકાય ને અવિશેષિત માનવામાં આવે તે પર્યાપ્તબાદરપુથ્વીકાય અને અપર્યાપ્તબાદરપુથ્વીકાય” વિશેષિતનામ કહેવાય તેજ પ્રમાણે જે “અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ નામને અવિશેષિતનામ માનવામા આવે તે અનુકમથી તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિતનામ કહેવાય જો બેઈન્દ્રિયને અવિશેષિતનામ માનવામા આવે તે પર્યાપ્તબેઈદ્રિય અને અપર્યાપ્તબેઈદ્રિય, વિશેષિત નામ થઈ જાય તેજ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિયના સબંધમાં પણ જાણવુ જે તિર્થં ચ પચેંદ્રિય, એ નામને અવિશેષિત માનવામા આવે તે જળચર, સ્થળચર ખેચર તિર્થં ચ પચેન્દ્રિય, વિશેષિતનામ કહેવાય જે “જળચરતિયં ચપ ચેન્દ્રિયને અવિશેષિતનામ માનવામા આવે તે સ મૂચ્છિમજળચરતિયે ચપચે દ્રિય અને ગર્ભવ્યુત્કાતિક જળચર તિર્થ ચપ ચેદ્રિય, આ નામો વિશેષિતનામ કહેવાય જે સમ
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy