SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ७३७ - - प्रमेयधोतिकारीका प्र.३ उ.३ २.४६ देवस्वरूपवर्णनम् पर्याकोचितं चाभ्यन्तरिकया पर्षदा सहावश्यकर्तव्यतया निश्चितं न तु प्रथमत:सालि गौरवे पोलोचनायां च सध्यमे भागे दर्तते इति माध्यमिका, या तु गौरवं न कदाचिदपि अहमिति ल च यया सह कार्य पर्यालोचति केवलमादेश एवं यस्मै दीयवे सा गौरवान पोलोचायाच बहिमोगो त इति वाह्या ।। भी कार्य क्यो न हो सई प्रथम उम्मका विचार करता है इसके साथ चिना विचारे चमचन्द्र अपनी इच्छा से कुछ भी काम नहीं करता है अत: चमरइन्द्र इस दृष्टि से इस मा को गौरव भून मानता है और सर्व प्रथम्य विचार विनिम्न में से ही सावता मानता है अतः विचार गोष्ठी सर्व प्रथम आदरणीय होने के कारण इस सभा का नाम आभ्यन्तर सभा कहा गया है। आभ्यन्तर सभा के साथ जो कर्तव्य कार्य करने के लिये निश्चित हो चुका है। वह फिर जिसमा में स्तुमाया जाना है उस कार्य को लागू करने में और मरने क्या लाम और क्या हानि है किस को इस विषय पर विवाद है इन सब बातों को जहां शङ्का समाधान पूर्वक स्तुमाया जाता है समझाया जाता है ऐली उला सभा का नाम मध्यम परिषदा है आपन्तर एवं मध्य परिषदा द्वारा विचारित किये गये कार्य को चालू करवाने का आदेश जिन्हें दिया जाता है वह वाय सभा है इस पाहा परिषदा का कोई बमरेन्द्र की दृष्टि में गौरव नहीं होता है मध्यम परिषदा आन्तर परिषदा के जैसा गौरव થોડું પણ કાર્ય કેમ ન હોય પણ સર્વ પ્રથમ તેને વિચાર કર્યા વિના ચમરઈન્દ્ર પિતાની સ્વેચ્છાથી કંઈ પણ કાર્ય કરતા નથી તેથી અમરેન્દ્ર આ સભાને ગૌરવશાલી માને છે. અને સૌથી પહેલાં વિચાર વિનિમય કરવામાં આ પરિ. પદાને જ સાધનભૂત માને છે, તેથી વિચાર વિનિમયમાં સૌથી પહેલા અત્યંત આદરણીય હેવાથી આ સભાનું નામ આભ્ય - ર સભા આ પ્રમાણે કહેલ છે. આભ્યન્તર સભાની સાથે જે કર્તવ્ય કાર્ય કરવાનો નિશ્ચય થઈ ગયેલ હેય છે, તે નિશ્ચય પાછે જે સભામાં સંભળાવવામાં આવે છે, તે કાર્ય કરવામાં અને ન કરવામાં શું લાભ અને શું ગેરલાભ છે, એ વિષયમાં કેને કેને વધે છે. આ તમામ બાબતોને જ્યાં શંકા સમાધાન પૂર્વક સંભળાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે, એવી તે સભ'નું નામ મધ્યમ પરિષદા છે. આભ્યન્તર અને મધ્યમ પરિષદા દ્વારા સંપાદિત વિચારિત કરવામાં આવેલ કાર્યને ચાલુ કરવાનો આદેશ જેને આપવામાં આવે છે, તે બાદ્ય સભા છે. રમા બાદ પરિષદાન ચમરેન્દ્રની દષ્ટિમાં કંઈજ મહત્વ હોતું નથી. મધ્યમ પરિષદા પર આભ્યત્તર પરિષદાનું જેમ ગૌરવ હોતું નથી. તેમ તેના जी०:९३
SR No.010389
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages929
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size61 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy