SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ जीवामिगम मयीपात्री, उदको येनोदकं मुदश्चते वार्दानी गलतिको, यद्यपि करकरी वा नीनां न कश्चिद्विशेषस्तथापि संस्थानादिकृतो भेदो लोकादवगन्तव्यः । सुपतिष्ठका पुष्पपात्र विशेषः, पारी घृतादि स्नेहभाण्डम् चपकः पानपात्रम् श्रृंगार कनकालका 'झारी' इति प्रसिद्धः, शरकपरशौ पात्रविशेषो पानीस्थाले लोकप्रसिद्ध एच मल्लक-शराबविशेषः चपलितं-पात्रविशेपः दकवारको जलघटः विचित्राणि विविध चित्रोपेतानि वत्तकानि-मोजनकालोपयोगि-घृतादि पात्राणि तान्येव मणि वर्तकानि मणि मधानकानि वर्तकानि शुक्तिश्चन्दनाद्याधारभूताः शेषास्तु पात्रविशेषास्तत्तत्कालपसिद्धा लोकतो यथाशक्यं ज्ञातव्या । एते भाजनविधयः कथम्भूताः ? इत्याह 'कंचणमणिरयणभत्तिचित्ता' काञ्चनमणि रत्नानमिक्तयो विच्छित्तयस्ताभिवित्राः । 'भायणविधीए' भाजनविधिना भाजन-विधिमधिकृत्य 'बहुनाम सुप्रतिष्ठक है घी तेल रखने के पात्र का नाम पारी है पान पात्र का नाम चपक है झारी का नाम भृगारक है शरक पात्र विशेष का नाम है स्थाली और पात्री ये तो प्रसिद्ध ही हैं। जल भरने के घटका नाम दकदारक है भोजन काल में उपयोगी जो घृतादि रखने के पात्र है उनका नाम यहां वर्तक शब्द से कहा गया है ये पात्र उन कल्प वृक्षों के दिये जाते हैं पर वे सब मणि के बने हुए दिये जाते हैं तथा ये सब पात्र विविध प्रकार के चित्रों से युक्त होते हैं यही बात यहां मणिवर्तक शब्द से प्रकट की गई है घिसकर जिस में चन्दन आदि रखे जाते है उसका नाम शुक्ति है बाकी के जो और यहां पात्र कहे गये हैं उन्हें लोक से था संप्रदाय विशेष से जान लेना चाहिये. इन सब पात्रों के ऊपर सुवर्ण से मणियों से और रत्नों से नाना प्रकार વંતિકાને વધની તથા લેટે પણ કહે છે. પુ રાખવાના પાત્રનું નામ સુપ્રતિષ્ઠક છે ઘી તેલ વિગેરે રાખવાના વાસણનુ નામ “પારી છે. પાન પાત્રનું નામ “ચષક છે. જારીનું નામ ભંગારક છે. શરક એ પાન વિશેષનું નામ છે. થાળી અને પાત્રી આ બને પ્રસિદ્ધ છે. પાણી ભરવાના ઘડાનું નામ “દકવારક છે જમતા. વખતે ઘી વિગેરે રાખવામાં ઉપયોગી એવું જે પાત્ર છે. તેને અહિયાં “વર્તાક શબ્દથી કહેલ છે, આ પાત્ર એ ક૯પવૃક્ષોથી અપાય છે પણ તે બધા મણિચાના બનાવવામાં આવેલ અપાય છે. આ બધા પાત્રો અનેક પ્રકારના ચિત્રોથી યુક્ત હોય છે. એજ વાત અહિંયા “મણિવક એ શબ્દથી પ્રગટ કરવામાં આવેલ છે. ચંદન વિગેરે ઘસીને જેમાં રાખવામાં આવે છે તેનું નામ “શુક્તિ છે. બાકીના બીજા જે પાત્રો અહિયાં બતાવવામાં આવ્યા છે. તેને લેક રૂઢીથી અથવા સંપ્રદાય વિશેષથી સમજી લેવા જોઈએ. આ બધા પાત્રોની ઉપર સેનાથી મણિથી, અને પાથી અનેક પ્રકારના ચિત્રોની રચના કરવામાં આવેલ
SR No.010389
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages929
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size61 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy