SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयधोतिका टीका प्र.३ उ.२ खु.२१ नारकाणां नरकभवानुभवननिरूपणम् ३१९ अय आकरादिरूपाया उष्णवेदनाया अनिष्टन्तरिकामेव अप्रियतरिकामेव अमनोज्ञनरिकामेव अमनोऽमतरिकामेव उष्ण वेदना प्रत्यनुभवन्त:-प्रत्येकं वेदयमानातिष्ठन्तीति हे गौतम ! दृष्टान्तमात्रमय आकरादिकं प्रदर्शितम् नतु तस्सदृशीमेववेदनां वेदयन्ति किन्तु ततोऽपि अधिकतरामिति भावः ।। सम्पति-शीतवेदनीयेषु नरकेषु शीतवेदनास्वरूपं प्रतिपादयति-सीयवेयणिज्जेसु' इत्यादि, 'सीय वेयणिज्जेसु णं भंते ! नरएम' शीतवेदनीयेषु खलु भदन्त ! नरकेषु 'रइया' नैयिकाः 'रिमयं सीवेरण' कीदृशीं-हिमा. विहरलि'इल पूरित वेदना से अधिक अनिष्टतर उष्ण वेदना को भोगले हैं । अर्थात् ऊपर ले जो अब आफारादि अन्य अर्थात् लोहे आदि की भट्ठी से उत्पन्न हुई उष्ण वेदना का प्रतिपादन किया गया है उससे अत्यन्त अनिष्ट अप्रिय अमनोज्ञ और अमनोऽम ऐसी उष्ण वेदना को प्रत्येक नारक भोगता है। यह जो अभी हे गौतम | अथ आकशदि जन्य वेदना प्रदर्शित की गई है वह तो एक दृष्टान्तापात्र है। अतः अय आकरादि जैसी ही वेदना का अनुभवन नहीं करते हैं किन्तु इससे भी अधिकतर उष्ण वेदना का वे अनुजवन करते हैं। अतः पूर्वोक्त उष्ण वेदना को वे ठंडक के रूप में ही मालेगें। ___ अव्य सूत्रकार शील वेदना बाले नरकों में शीत वेदना केली होती है-इसका प्रतिपादन करते हैं- इसमें गौतम ! ने प्रभु से पूछा है किहे भदन्त ! 'सीतवेदणिज्जेसु णं भंते ! नरएस्सु रहया केरिस मीत वेश्णं' शीत वेदना वाले नरको में नारक कैसी शीत वेदना का पच्च અનુભવ કરે છે. અર્થાત ઉપર જે અય આકર વિગેરેથી થવાવાળા અથત લેખંડના ભઠી વિગેરેથી ઉત્પન્ન થયેલ ઉષ્ણ વેદનાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનાથી પણ અત્યંત અનિષ્ટ, અવિય, અમનોજ્ઞ, અને અમનોમ એવી ઉણવેદના દરેક નારકે ભેગવે છે. હે ગૌતમ! જે આ હમણાં અય આકર વિગેરથી થવાવાળી વેદના વર્ણવી છે, તે તે એક દષ્ટાન માત્ર છે. તેથી અય આકર વિગેરેના જેવી જ તે વેદનાને અનુભવ કરતા નથી. પરંતુ તેનાથી પણ વધારે આવી ઉણ વેદનાને તેઓ અનુભવ કરે છે, તેથી પૂર્વોક્ત ઉષ્ણ વેદનાને તેઓ ઠંડક જેવી જ માનશે. હવે સૂત્રકાર શીતવેદના વાળા નારકમાં શીતવેદના કેવી હોય છે તે સંબંધમાં કથન કરે છે. શીત વેદનાના સંબંધમાં ગૌતમરવાની પ્રભુને એવું ५ छ है भगवन् 'सीतवेदणिज्जेसु ण भंते ! नरएसु नेरइया केरिसय सीत वेयण' शीतवहनावाणा नरमा नार। 8वी शीतवहनाना 'पच्चणुभवमाणा
SR No.010389
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages929
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size61 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy