SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे ५४६ 1 टीका - 'पुसणं भन्ते नपुंसकः खलु भदन्त । 'पुसपत्ति कालओ केयुच्चिरं होइ नपुंसय इति नपुंसकभावस्यपरित्यागेन कालत. कियच्चिरं भवतीति कित्कालं पर्यन्तं नपुसको नपुंसक रूपेणैव भवतीति प्रश्नः भगवानाह - गोयमा इत्यादि, गोयमा हे गौतम! जह टीकथा - गौतम ने प्रभु से ऐसा पूछा है - "पुंसणं भंते !" हे भदन्त ! नपुंसक यदि अपने नपुंसक भाव का परित्याग नहीं करता है तो वह कब तक नहीं करता है ? कितने काल तक वह नपुंसक अवस्था में रह सकता है ? यह पहिले प्रटक कर दिया गया है कि भवस्थिति और कार्यस्थिति के भेद से स्थिति दो प्रकार की होती है । कोई भी जन्म पाकर उसमें जघन्य और उत्कृष्ट से जीव जितने काल तक जीवित रहता है वह भवस्थिति है तथा बीच में किसी दूसरी जाति में जन्म न धारण करके किसी एक ही जाति में-पर्याय में लगातार जन्म धारण करते रहना यह कायस्थिति है । इसी स्थिति को लेकर यहां गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है कि हे भदन्त ! नपुंसक यदि लगातार नपुंसक अवस्था वाला ही होता रहे तो वह कब तक नपुंसक अवस्था वाला होता रहता है ? इस प्रश्न के उत्तर में प्रभु गौतम से कहते है " गोयमा । जहन्नेणं एक्कं समयं उक्कोसेणं तरुकालो" हे गौतम ! नपुंसक की कायस्थिति जघन्य से एक समय की है और उत्कृष्ट से वनस्पति काल टीडार्थ - गौतमस्वाभी में अलुने गोवु यूछयु छे - 'नपुसणणं भंते' हे भगवन् નપુંસક જો પેાતાના નપુસકભાવના પરિત્યાગ ન કરે તે તે કયા સુધી ત્યાગ નથી કરતા ? તે કેટલાકાળ સુધો નપુ ́સક અવસ્થામાં રહી શકે છે? એ વાત પહેલા પ્રકટ કરા દીધેલ છે કે ભવસ્થિતિ અને કાયસ્થિતિના ભેદ્રથી સ્થિતિ એ પ્રકારની હાય છે કેઈપણુ જન્મ પામીને તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટપણાથી જીવ જેટલા કાળસુધી જીવતા રહે છે તે ભવસ્થિતિ છે તથા વચમાં કાઈ ખીજી જાતમાં જન્મધારણ કર્યા વિના કેાઈ એક જ જાતિમા અર્થાત્ પર્યાયમાં લાગઠ જન્મ ધારણુ કરતાં રહેવુ એ કાયસ્થિતિ છે આ સ્થિતિને લઇને અહિયાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવા પ્રશ્ન કર્યાં છે કે હે ભગવન્નપુસકે જે લાગઠ નપુસક અવસ્થાવાળા જ થતા રહે તે તે કયાં સુધી નપુસક અવસ્થાવાળા થતા રહે ? આ प्रश्नना उत्तरमां प्रलु गौतमस्वामीने हे छे - गोयमा ! जहण्णेणएक्कं समय उक्कोसेणं સહારો હું ગૌતમ ! નપુ સકેાની કાયસ્થિતિ જઘન્યથી એક સમયની છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુ–અન તકાળની છે. આ કથનનુ તાત્પર્યાં એ છે કે—કોઈ જીવ ઉપશમ શ્રેણોપર આરૂઢ થાય અને ત્યાં તેણે નપુસકવેદના ઉપશમ કરી દીધે અને પછી તે ત્યાથી પતિત થાય
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy