SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र. १ जीवाजीवाभिगममध्ययनप्ररूपणम् ११ मयं जिनमतम् जिनस्य वर्द्धमानस्वामिनो मतमिति जिनमतम् रागादिशत्रन् जयतीति जिनः, यद्यपि छद्मस्थवीतरामोऽपि भवति जिनस्तथापि छद्मस्थवीतरागस्य तीर्थप्रवर्तकत्वं नास्ति, किन्तु समुत्पन्न केवलज्ञानस्तीर्थकृत् एव जिनशब्देन व्यवहीयते तत्रापि वर्द्धमानस्वामी एवात्र गृह्यते जिनपदेन, तस्य वर्द्वमानस्वामिनो वर्तमानतीर्थाधिपतित्वात् तस्य जिनस्य श्रीवर्द्धमानस्वामिनो मतम् अर्थतो वर्द्वमानस्वामिनैव प्रणीतत्वात् आचारादिदृष्टिवादपर्यन्तं द्वादशाङ्गं गणिपिटकमिति ॥ कथंभूतं श्रीवर्द्धमानस्वामिजिनमतम् , तत्राह-'जिणाणुमयं' जिनानुमतम् , जिनानाविजितरागादिशत्रूणा तीर्थप्रवर्तकानाम् अतीतानागतवर्तमानानाम् वपभपद्मनाभसीमन्धरप्रभृ. सम्द् स्वयंभूरमणतक है कि जहां तिर्यञ्चों का ही आवास है वहां यह नहीं है। विरोधियों पर विजय पाने वाला मनुष्य जैनसिद्धान्त की आध्यात्मिक दृष्टि में विजयी नहीं माना गया है । किन्तु रागादिक जो आत्मा के अन्तरग शत्रु है उनपर ही विजयपाने वाला मनुष्य विजयीजिन-माना गया है। ऐसे जिन यहा वर्षमानस्वामी जो कि अन्तिम तीर्थकर हुए हैं लिये गये है । यद्यपि जिन संज्ञा जो उमस्थ वीतराग होता है उसमें भी प्रचलित है परन्तु वह तीर्थ का प्रवर्तक नहीं होता है तीर्थ का प्रवर्तक तो केवल ज्ञानशाला आत्मा ही होता है- ऐसी आत्माएँ यहां २४ हुई है । परन्तु उनको यहां ग्रहण न करके केवल एक वर्धमानस्वामी का ही जो ग्रहण किया गया है उसका कारण वर्तमान में प्रचलित शासन का उनका अघिपति होना है। मत शब्द से आचाराग आदि से लेकर दृष्टिवादतक का जो समस्त द्वादशागरूप गणिपिटक है वह गृहीत हुआ है क्योंकि अर्थरूप से वर्धमान स्वामी द्वारा ही यह प्रणीत हुआ हैं । “जिनानुमतम्" आदि जो "जिनप्रशस्तं" तक के पद हैं वे सब इसी जिनमत के विशेषणरूप है। इनमें जिनानुमतपद जिनमत में ऐसी विशेषता प्रकट करता हैं कि यह जो તના સમુદ્રો છે, તેમાં તિર્ય ના જ આવાસે છે, ત્યાં તેને સદુભાવ નથી. જેના સિદ્ધાંતની આધ્યાત્મિક દષ્ટિએ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરનાર મનુષ્યને વિજયી માનવામાં આવતું નથી, પરંતુ આત્માના શત્રુઓ રૂ૫ રાગાદિક પર વિજય પ્રાપ્ત કરનાર મનુષ્યને જ વિજયી -જિન-માનવામાં આવે છે. વર્ધમાન સ્વામી કે જેઓ અતિમ તીર્થંકર થઈ ગયા તેમને જ અહીં એવા જિન માનવામાં આવ્યા છે જે કે છઘ0 વીતરાગમાં પણ જિનસંજ્ઞા પ્રચલિત છે, પરંતુ તે તીર્થના પ્રવર્તક હોતા નથી, કેવળજ્ઞાની આત્મા જ તીર્થના પ્રવર્તક થઈ શકે છે એવો ૨૪ તીર્થંકરો થઈ ગયા છે. પરંતુ તે બધાં તીર્થકરોને અહીં ગ્રહણ કરવામાં આવેલ નથી, અહી તે માત્ર વર્ધમાન સ્વામીને જ ગ્રહણ કરવામાં આવ્યા છે, કારણ કે વર્તમાન સમયમાં પ્રચલિત શાસનના તેઓ અધિપતિ છે. “મત” પદ વડે આચારાગથી લઈને દષ્ટિવાદ પર્યન્તનું સમસ્ત દ્વાદશાંગ ૫ ગણિપિટક ગ્રહણ કરાયું છે, કારણ તે અર્થ ३३ भाडावी२ वागी २ ते प्रणीत वयु छ. "जिनानुमतम्" थी बने "जिन प्रशस्तं" સુધીનાં જે પદે છે, તે જિનમતમાં એવી વિશેષતા પ્રકટ કરે છે કે વર્ધમાન હવામીને
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy