SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. १ विषयावतरणिका लोचनायां चागमस्यानित्यत्वाद् आवश्यकस्तस्य कर्ता कश्चित् तत्त्वपर्यालोचनायां चागमस्य सूत्रार्थोभयरूपत्वात् अर्थापेक्षया नित्यत्वात् सूत्रापेक्षया चानित्यत्वात् कथञ्चित् कर्ता सिद्धयति तत्र कर्तुरनन्तरप्रयोजन भूतानुग्रह. परम्पराप्रयोजनं मोक्षः । तदर्थप्रतिपादने तीर्थकरस्य कतरत् प्रयोजनम् , न किञ्चित् तीर्थकराणां कृतकृत्यत्वात् । तर्हि "प्रयोजनमनुद्दिश्य न मन्दोऽपि इसका तात्पर्य यह है कि यह द्वादशाङ्गगणिपिटक पूर्वकाल में नहीं था यह बात नहीं है-पूर्वकाल में भी था, वर्तमान में भी वह है और भविष्यत् काल में भी वह रहेगा-क्योकि यह तो ध्रुव, नित्य शाश्वत है । इस प्रकार द्रव्यार्थिक नय के मतानुसार गणिपिटकरूप द्वादशांग आगम-एवं यह जीवाजीवाभिगमरूप सूत्र ध्रुव, नित्य शाश्वत होने से कर्ता के अभाव वाला प्रमाणित होता है और इससे यह कर्तृगत प्रयोजन से रहित हो जाता है। परन्तु फिर भी पर्यायार्थिक नय की मान्यतानुसार आगम में गणिपिटकरूप द्वादशांग में एवं जीवाजीवाभिगम सूत्र में-अनित्यता भी आती है । एकान्ततः ध्रुव, नित्य शाश्वतता नहीं। अतः अनित्यता के आने से यह आवश्यक हो जाता है कि इसका कर्ता कोई है । और इससे इसमें कर्तृगत प्रयोजनवत्ता भी सिद्ध हो जाती है । तत्त्वतः विचार करने पर आगमसूत्र, अर्थ और सूत्रार्थरूप होता है । अर्थ की अपेक्षा वह नित्य और सूत्र की अपेक्षा वह अनित्य माना गया है अतः कथञ्चित् वह सकर्तृक है ऐसा मानने में कोई आपत्ति नहीं है । अतः कर्त्ता का अनन्तर प्रयोजन तो साक्षात् भूतानुग्रहरूप है और परम्परा प्रयोजन मोक्षरूप है । તેને ભાવાર્થ એ છે કે-આ દ્વાદશાંગ ગણિપિટક પૂર્વકાળે ન હતું એવી કઈ વાત નથીપૂર્વકાળે પણ તે હતું વર્તમાન કાળે પણ તે છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેવાનું જ છે, કારણ કે તે તે ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. આ પ્રકારે દ્રવ્યાર્થિક નયની માન્યતા પ્રમાણે ગણિપિટક રૂપ દ્વાદશાંગ આગમ-અને આ જીવાજીવાભિગમ રૂપ સૂત્ર ધવ, નિત્ય અને શાશ્વત હોવાથી કર્તાના અભાવવાળું સિદ્ધ થાય છે, અને તે કારણે તે કર્તગતપ્રજનથી રહિત થઈ જાય છે, પરંતુ પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણે આગમમાં-ગણિપિટક રૂ૫ દ્વાદશાંગ અને જીવાજીવાભિગમ સૂત્રમાં અનિત્યતા પણ રહેલી છે, એકાન્તતઃ ધ્રુવતા, નિત્યતા અને શાશ્વતતા નથી આ પ્રકારે અનિત્યતા સ્વીકારવામાં આવે તો તેને કઈ કર્તા પણ માનવો જ પડે આ પ્રકારે તેમાં કર્તુગત પ્રોજન યુક્તતા પણ સિદ્ધ થઈ જાય છે, તાવિક દષ્ટિએ વિચાર કરવામાં આવે તે આગમ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ હોય છે, અર્થની અપેક્ષાએ તેને નિત્ય માનવામાં આવે છે અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે. તેથી તેને અમુક દષ્ટિએ સકતૃક માનવામાં કઈ વાંધો નથી. તેથી કર્તાનું અનન્તર પ્રયોજન તે સાક્ષાત્ ભૂતાનુગ્રહરૂપ છે અને પરસ્પરા પ્રજન મોક્ષરૂપ છે.
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy