SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजीवाभिगमसूत्रम् इह खलु रागद्वेषाभिभूतेन सांसारिकजीवेन असा शारीरमानसदुःखसंपीडितेन तादृश दुःखप्रहरणाय हेयोपादेयपदार्थ परिज्ञानाय प्रयत्नः कर्तव्यः स च विशिष्टविवेकमन्तरेण न संभवति विशिष्टविवेकश्च प्राप्ताशेषातिशयकलाप्राप्तोपदेशमन्तरेण न संभवति आप्तश्च रागद्वेपादिदोषाणामात्यन्तिकक्षयादेव भवति, स च दोषाणामात्यन्तिकप्रक्षयोऽर्हत एव, अतः प्रारभ्यतेऽर्हद्वचनानुयोगः | २ तत्र यदस्ति तृतीयाङ्गस्य स्थाननाम्नः रागविपपरममन्त्रस्वरूपं द्वेपानलसलिलपूरनिभं तिमिरादित्यभूतं भवाब्धिपरम से तुमहाप्रयत्नगम्यं मोक्षप्राप्त्यवन्ध्यशक्तिकं जीवाजीवाभिगमनामकतृतीयमुपाङ्गं मन्दमतीनां सुखबोधाय आतन्यते । यद्यपि पूर्वाचार्यैः व्याख्यानं कृतं तथापि टीका) यहां जीव शब्द से अजीव का भी ग्रहण हो जाता हे मतः जीवाजीवाभिगमसूत्र की प्रमेयद्योतिका नामकी टीका (तन्यते ) की जाती है । इस संसार में जितने भी जीव हैं वे सब रागद्वेष की परिणति से मलिन बने हुए और इसी कारण वे रात दिन असह्य शारीरिक एवं मानसिक दुःखों से पीड़ित होते रहते हैं अतः ऐसे दुःखों को नष्ट करने के लिये एवं देय और उपादेय का ज्ञान प्राप्त करने के लिये उन्हे प्रयत्न करना चाहिये । ऐसा यह प्रयत्न विना विशिष्टविवेक के हो नहीं सकता है. विशिष्टविवेक भी अशेष अतिशयों को जिन्होने प्राप्त कर लिया है ऐसे आप्त के - सर्वज्ञ के उपदेश के विना नहीं हो सकता है. आप्त, जब तक रागद्वेष आदि सर्वथा नष्ट नहीं हो जाते हैं - तब तक नहीं हो सकता है. रागद्वेष आदि दोषों का आत्यन्तिक क्षय अर्हन्त भगवन्त केही होता है । अतः अर्हद्वचनानुयोग प्रारम्भ किया जाता है उसमें स्थानांग नाम का जो तृतीय अङ्ग है सो उस अङ्ग की व्याख्या के बाद मै इसके उपांगभूत इस जीवाजीवाभिगम लिगम सूत्रनी प्रभेयधोति नाभनी टीमनी (तन्यते ) रथना ४श्वामां भावी है. (सहीं लव પદ વડે અજીનું પણ ગ્રહણ થઇ જાય છે) આ સ`સારના સઘળા જીવા રાગદ્વેષની પરિણતિ (વૃત્તિ)થી મલિન થયેલાં છે; અને તે કારણે તેએ રાતદન અસહ્ય શારીરિક અને માનસિક દુઃખાથી પીડાયા કરે છે એવાં દુ ખાના નાશ કરવાને માટે તથા હૈય અને ઉપાદેયનું જ્ઞાન મેળવવાને માટે તેમણે પ્રયત્ન કરવા જોઇએ. વિશિષ્ટ વિવેક વિના એવા પ્રયત્ન થઈ શકતા નથી; અને જેમણે અશેષ અતિશયેાની પ્રાપ્તિ કરી લીધેલી છે એવા આપ્તના (સર્વજ્ઞના) ઉપદેશ વિના વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષ આદિ દોષોના સર્વથા નાશ ન થાય ત્યાં સુધી મનુષ્ય આસ (સર્વજ્ઞ) થઈ શકતા નથી રાગદ્વેષ આદિને આત્મન્તિક ય (સંદતર નાશ) તા અર્હત ભગવાનોને જ થયેલે! હાય છે તેથી અહુઢચનાનુયાગનો પ્રારભ કરવામા આવી રહ્યો છે. તેમાં સ્થાનાંગ નામનુ જે ત્રીજું અંગ છે તેની ટીકા લખીને હવે તેના ઉપાંગ રૂપ આ જીવાભિગમ નામના
SR No.010388
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages693
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy