SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર છે એ તેની સ્તુતિ . | શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર એ દેશી છે પઢમ જિણેસર શિવપદ,પાવે, તેરસે અનુભવ એપમા આવે, સકલ સમિહિત લાવે શાંતિનાથ વળી મેક્ષ સિધાવે, દર્શને જ્ઞાન અનંત સુખપાવે, સિદ્ધ સ્વરૂપી થાવે છે. નાભિરાયા મરૂદેવી માત, ઋષભદેવના જે વિખ્યાત, કંચન કેમલ વાત છે વિશ્વસેન નૂ૫ અચિરા માત, સેવ શાંતિ જગતના તાત, જેહના. શુભ અવદાત છે ૧ મે પવચંદ્ર શ્રેયાંસ વિનેશા, ધર્મ સુપાસ જે જગ જન ઈશા, સંયમ લે શુભ લેશા એ વીર અનંતને શાંતિ મહીશા, જન્મ થયા એહના સુગીસા, ચવીયા અછત જીનેશા ! એકાદશ કલ્યાણક હિસા, તેરસ દીને સવિ અમર મહિસા, પ્રણમે. જેની સદિશા | સકલ જિનેસર ભવન દિનેસા, મદન માન નિક મંથન મા શા, તે સેવે વસવાવીસા ૨ | તેર કાઠિયાને જે ગાળ, તેર ક્રિયાના સ્થાનક ટાળે, તે આગમ અજુવાલે છે તે સયેગીના ગુણઠાણે, તે પામીને ઝાઝાણુ, તેહને કેવલ નાણા ભક્તિમાન બહુમાન ભણજે, આશાતના તેહની ટાલીજે, જિનમુખ તેર પદ લીજે મે ચાર ગુણ ને તેર કરી , બાવન ભેદ, વિનય ભણજે, જિમ સંસાર તરી જે છે ૩ ચકેસરી ગેમુખ સુર ધરણી, સમકિત ધારી સાનિધ્ય કરણ, અષભ ચરણ અનુસરણી ગોમુખ સુરને મનડે હરણી, નિર્વાણ દેવી જય કરણી ગરૂડ યક્ષ સુર ધરણી ને શાંતીનાથ ગુણ બેલે વણ, દમન દુર કરણ રવિ ભરણી સંપ્રતિ સુખવિસ્તરણી, કીર્તિ કમલા ઉવા કરણી, રેગ સેગ સંકટ ઉદ્ધરણી, જ્ઞાનવિમલ દુઃખ હરણી જાણ For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy