SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૧ अथ श्रीपंचमहाव्रतनी सज्काय लिख्यते १ प्रथम प्राणातीपात वीरमणनी सज्जाय. કપૂર હોઈ અતી નીરમવું રે ! એ દેશી | સકલ મને નોરથ પુરવે રે, સંખેશ્વર જિનરાય ર તેહ તણા સુ પસાથી રે, કરું પંચ મહાવ્રત સઝાયરે ૧ મુનિજન એ પહેલું સત સાર, એહથી લહિએ ભવનો પાર રે મુ આંકણી | પ્રાણતીપાત વિરમણ કહ્યું કે, મહિલું વ્રત સુ વિચાર છે ત્રસ થાવર બે જીવની રે, રક્ષા કરે અણગારે મુક જ ૨ પ્રાણાતિપાત કરે નહી રે, ન કરાવે કઈ પાસ / કરતાં અનુદે નહી રે, તેહને સુતિમાં વાસ ૨ મુ. જયણએ મુની ચાલતા રે, જચણએ બેંસંત જયણાએ ઉભા રહેશે, જયણુએ સુવંત રે ! સુo n ૪ જયણાએ ભજન કરે છે, જયણાએ લંત છે પાપ કરમ બાંધે નહી રે, તે મુની મોટા મહંત રે છે મુપા પાંચે વ્રતની ભાવનારે, જે ભાવે ઋષિરાય છે કાંતિવિજયમુની તે હનારે, પ્રેમે પ્રણમેં પાયરે છે મુર છે ૬. ઈતિ अथ बीजी मृषावाद वीरमणना सज्झाय. ભેલીડાં હંસાર વિષય ન રાચીએરે છે એ દેશી અસત્ય વચન મુખથી નવિ બોલીએ, જિમનારે સંતાપ છે -મહાવ્રત બીજે રે જિનવર ઈંમ ભણે, મૃષા સમુ નહિ પાપ અe | ૧ | ખાશ જલથી રે તૃપતી ન પામીએ, તીમ ખાટાની વાત છે સુણતાં શાતા રે કિમહી ન ઉપજે વલી હાય ધર્મને ઘાત છે અને ૨ ૫ અસત્ય વચનથી ? For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy