SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ૨ડવો / ૮ / બ્રહ્મરાય દર ચુલી જેહ, પિતે પુત્ર મરાવે તેહ છે ગૌતમ રૂષિની અહલ્યા નાર, ઈદ્ર ભગવે ભુવન મઝાર ૯ I એ નારીને જુઓ વિચાર, જોતાં કાંઈ નવ દીર સાર સમજયા તે નર મુકી ગયા, નવિ સમજ્યા તે બેંચી રહ્યા છે અક્કલ ગઈ નરની વલી એમ, જિહાંથી પ્રગટયા તિહાં બહુ પ્રેમ ઉત્પત્તિ જોઈ ને તું આપણી, સમજી મુક તે મતી પાપણું ૧ ૧૧ા માત પિતાને જેગે વલી, શેણી શુક ગયા બહુ મિલી જગ સલો તિહાં જઈ ઉપને, નાને માટે એમ નીપની છે રા તે તે સાથે શે વલી રંગ, ન કરૂં નારીકે સંગ ભોગ કરતાં હિંસા બહુ, નરનારી તુમ સુણ સહુ કે ૧૩ છે બે ઈદ્રિ પતિ જેહ, નવ નવ લાખ કહી જે તેહ છે મનુષ્ય અસંખ્ય સમૃઈિમ જાણી, ભેગ કરંતાં તેહની હાણ. ૧૪ ઇસ્યાં વચન જમે કહ્યાં, અંતેઉર સવિ ઝાંખાં થયાં છે. કૃષ્ણ રાય પ્રત્યે જઈ કહે, નેમનાથ ગૃહ વાસે નવિ રહે છે ૧૫ સે ગોરી ગંધારી લક્ષ્મણા, રૂષિમણ બાલ કહે તિહાં ઘણા છે જબુવતીને સુસીમા સતી, સત્યભામાને પદ્માવતી ને ૧૬ મે પટરાણી એ હરિની હશે, દેવર મતી કાંતાહારી ખસે છે અષભ દેવ સામુ નવિ જોય, જન્મ કું વાર ન રહ્યો કેય છે ૧૭ છે ભરતરાય તે પર ખરી, ચઉ સદ્ધિ સહસ જે અંતરી / હમણું તારે બંધવ ભલે, બત્રીસ સહસ નિરવ એકલો ૧૮ એક થકી થાયે આકલે, પરણા વાને પાછા વલે ના ના કહેતાં નવે લાજ, કિમ રહેશે ક્ષત્રી, કલ જ છે ૧૯ મે ઈસ્યાં વચન કહે હરીની નાશ, પાસે ઉભા દેવમુરારિ નેમ ન બેલ્યા મુખથી ફરી, માન્યું માન્યું કહે સુંદરી ૨૦ | For Private And Personal Use Only
SR No.010287
Book TitleJain Prachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorUjamshi Thakarshibhai Ahmedabad
PublisherUjamshi Thakarshibhai Ahmedabad
Publication Year1916
Total Pages426
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy