SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ जैनतच्चज्ञानना पिपासुओ खुष खबर आजना अंकनो वधारो संस्कृत - प्राकृत भाषाना अभ्यासिओने सु समाचार आर्हतमतप्रभाकर कार्यालयद्वारा प्रकाशित जैन साहित्यना उत्तमोत्तम संस्कृत - प्राकृत ग्रंथो. 285 આ સંસ્થાએ પ્રાર ભેલ ગ્રંથપ્રકાશનકાયના ફળ રૂપે હાલમાં દુષ્પ્રાપ્ય એવા જૈન આગમ તથા પૂર્વાચાય રચિત જૈન ન્યાય, વ્યાકરણાદિક અવશ્ય સ`ગ્રહ કરવા યાગ્ય શાસ્ત્રીય ગ્રંથ વિદ્વાનોની સહાયતાથી સંશાધન કરવાપૂર્વ ક અ બેધક અને મતપરિચાયક ટિપ્પણી, વિસ્તૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટ વિગેરે અથવા ઇંગ્લિશ નેસ, શબ્દકેશ વગેરે સાથે સુન્દર માલબાધ ટાઈપથી ડેમાં અષ્ટ પેજી પ’ચાવન રતલી ગ્લેજ કાગળ ઉપર પુસ્તકાકારે સુન્દર છપાયા છે ને છપાઈ રહ્યા છે. જૈન સાહિત્યને! પ્રસાર કરવાના મુખ્ય ઉદ્દેશથી જ સસ્થાએ ગ્રથની કિ’મત તેને અ ંગે થયેલા ખચ જેટલા જ રાખેલી હાવાથી એતદ્દેશોય તથા પરદેશીય સસ્થાએદ્વારા પ્રકાશિત ગ્રંથની નજરે નજીવી છે. એ બાબત ગ્રંથ જોતાં જ દરેકની ખાત્રી થયા વિના કદાપિ નહી રહે. આ ગ્રંથમાંનાં ઘણા ખરા ગ્રંથો મુંબાઇ, કલકત્તા વિગેરે યુનિવર્સિટીઓ, શ્રીમઙાવીર જૈન વિદ્યાલય તથા શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડલ વિગેરે આદર્શી સસ્થાઓએ અભ્યાસક્રમ માટે નીમ્યાં હોવાથી દરેક અભ્યાતિએ એ તથા તજિજ્ઞાસુએએ આ લાભ લેવા કદાપિ નહી ચુકવું. ગ્રંથની નકલે થોડી જ હાવાથી તેમ જ ગ્રંથા શિક્ષણક્રમમાં નિમાએલા હેાવાથી ગ્રાહકે તરફથી ઘણી માગણી આવ્યા કરે છે, માટે તૈયાર ગ્રંથા વી. પી. થી મગાવી લેવા અને છપાતા માટે અગાઉથી દરેક ગ્રંથ પાછળ રૂપિચે એક મેકલી ગ્રાહક લીસ્ટમાં નામ દાખલ કરાવવા શીવ્રતા કરવી. જેથી સસ્થાને ઉત્તેજન મલે અને સાહિત્ય સેવાનું શ્રેય સંપાદન કરવામાં સંસ્થાચાલકોના સહભાગી થઈ શકાય. તેમજ ભવિષ્યમાં ગ્રંથા ન મલવાથી નિરાશ થવાના પ્રસંગ ન આવે. १ कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्राचार्य रचित प्रमाणमीमांसा स्वोपज्ञवृत्तिसह पृष्ठ लगभग १४५ भित ३. १. २ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित अन्ययोगव्यवच्छेदिका श्री मल्लिषेणसूरिकृत स्याद्वाद मंजरी टीडा साथै पृष्ठ लगभग ३२० ४ ३.२. पोटखर्च शिवाय, नीचेनां पुस्तको छपाय छे. ३ प्राकृत व्याकरण स्वोपज्ञवृति सह. जैन साहित्यना ग्रंथ संग्राहकोने प्रिय निवेदन ४ छंदोऽनुशासन स्वोपज्ञवृत्ति सह. ५ जैन शासनना परभप्रभाव श्री वादिदेवसूरिकृत प्रमाणनयतत्वालोकालंकार स्वोपज्ञ स्याद्वादरत्नाकर (उपजण्ध लाग परिछे६ ७ सगलग) बृहट्टीका साथे. ६सभ्राप्य तत्रार्थाधिगमसूत्र मा मोना स्व३५દશ ક ફોટા સહિત. ७ श्रीमद् हरिभद्रसूरिकृत अनेकांतजयपताका स्वोपज्ञ वृत्ति अने श्रीमुनिचन्द्रमूरिकृत टिप्पणीसह ८ औपपातिक सूत्र (भूग ग्लिश नोट्स साथै ) ९ सूत्रकृतांग सूत्र (भू छग्लिश नोट्स साथै . ) १ आहेत मतप्रभाकर कार्यालय, पूना सिटी . मळवानूं ठेकाणुं- २. जैन साहित्य संशोधक कार्यालय, ३ शा शंभुलाल जगशीभाई, एलिस ब्रिज, अमदाबाद. ठे. उस्मानपुरा पुरातच मंदिर, अमदाबाद. हनुमान प्रस, पुणे शहर. Aho! Shrutgyanam ४ मेसर्स मोतीलाल बनारसीदास ठे सय्यद मिठा बजार, लाहोर. ( पंजाब )
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy