SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અં રૂ આ ગાથામાં પણ માત્ર શાબ્દિક વિરેધ છે. ન મુન્નિગ ધ યરાયમસ્જીયમળી.-હે પ્રભો ! તું મેાતીના અધ્યને યાગ્ય નથી. તે પછી ગજરાજના મસ્તકમાં જે ઉત્તમ મણિએ છે. તેના અર્ધ્યને તે કેમ યોગ્ય હૈ। અર્થાત્ ન જ હો છતાં એ ચેાગ્યતા તારામાં લાગે છે. એ પહેલા વિરાધ श्री महावीर स्तुति પમૂયળાનો ચસયં-વળી, તું ઘણા રત્નાને આશ્રયરૂપ છે. અર્થાત્ તરી પાસે તે રત્નાના ભંડાર છે છતાં તું ત્રણ જ રત્નને કેમ ધારણ કરે છે? એ બીજો વિરાધ. નમુત્તિ સવં,ગયરાયમસ્ત્યયમળી.-હું પ્રભા! તું ગતરાણમસ્તકમણિ છે. એટલે વીતરાગામાં શ્રેષ્ઠ છે માટે જ તું ‘નમઃ' એ જાતના અર્ધ્યને ચાગ્ય છે એ પહેલા વિરેાધનાપરિહાર. દૂઅચળાતો. ચળત્તયં-હે પ્રભા! તું પ્રભૂત-પુષ્કલ રહે એટલે પાપાના નાશક છે માટે જ રત્નત્રયને-પરાકાષ્ઠાપ્રાપ્ત સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સભ્યચારિત્રને ધારક છે. જે મહાપુરુષ સમસ્ત પાપાના નાશક હેાય તે જ ઉત્તમકેાટિ પ્રાપ્ત એ સમ્યગ્દર્શનાદિને ધારણ કરી શકે છે એ વાત જૈન શાસ્ત્ર સંમત છે. अथवा पहूअरयणाऽऽसओ रयणत्तयं - डे પ્રભા ! તું અનેક પ્રકારની શાસ્રરચનાનેા આશ્રય [ ૨૦૧ છે. અર્થાત્ સમસ્ત દ્વાદશાંગર્ગાપિટક તારી ત્રણ શબ્દ રચનામાંથી જ-′ ૩૫Řક્ યા, વિમેક્ થા, યુર્વેદ્ વા' એ ત્રિપદીમાંથી જ-વિસ્તર્યું છે એથી તું રચનાત્રયને ધારક છે! એ વ્યાજબી જ છે, એ બન્ને ભાવથી ખીન્ન વિરાધના પિરહાર. યહદો. સમનનીદાળ. પોગો-હે મહાયશસ્વી મહાવીર ! તું હાથીના મચ્ચા જેવે છતાંય સંસારસમુદ્રમાં ફરતા મનસ્વી સિહાના પેાત ( બચ્ચા ) જેવા છે એ કેમ બની શકે ?-રે હાથીનું બચ્ચું હોય તે સિંહશાવક કેમ હોઈ શકે ?-- પબારી. મુહસ્થોળ.-વળી, હે ભગવન્ ! તું એર ( મૃગને શત્રુ અર્થાત્ સિંહ ) છતાંય હસ્તિઓને સુખ કેમ આપી શકે ?-સિંહ હસ્તિએને સુખ આપે એવું તે ક્યાંય જાણ્યું નથી. नमुत्तिग्धं = ન મૌન્નિાર્થમ્ | नमुत्ति अग्घं नम इति अर्धम् । गयरायमत्थयमणी = गजराजमस्तकमणीन् । અથવા તરામસમઃિ । पहूअरयणाssसओ = प्रभूतरत्नाश्रयः । पहूअर-णाओ प्रभूतरजोनाशकः । पहूअरयणाssसओ = प्रभूतरचनाश्रयः । रयणत्तयं = रत्नत्रयम् અથવા રચનાત્રયમ્ । રત્ન ઉપરથી રચન માટે જૂએ ૮-૨-૧૦૧ ભગવાન હુરત્નવાળા છે છતાં માત્ર ત્રણ રત્ના જ ધારણ કરે છે એ વિરેાધી ભાવ સાથે સરખાવે. विश्वेश्वरोऽपि जनपालक ! दुर्गतस्त्वम् । कह गयको विभवोअहिम्मि पोओसि समण सीहाणं । णारी व महायस ! कह देसि सुहं सुहत्थीणं ? ॥ ५ ॥ વિરાધના પરિહાર--- કલ્યાણમંદિર ક્ષેા. ૩૦ હૈ જનપાલક ભગવાન! તું વિશ્વના ઇશ્વર છતાં ય દુર્ગત છે! એટલે તને કૈાઇ જાણતું પણ નથી. ( દુર્ગતના બે અર્થ ‘રિદ્ર ’ અને 'દુર્ગમ્ય' ) = શયદો. સમાસીદાળ. પૌમો-હે મહાયશવાળા વીર ! તું ક્લરહિત છે. માટે જ ભવસમુદ્રમાં કરતા શ્રમસિંહાને પાત ( વહાણ ) સમાન છે! અને પારો મુદ્દથળ નું એણારી (પાપને શત્રુ) છે. માટે જ સુખાર્થિઓને સુખ આપી શકે છે. આ ગાથામાં પણ શબ્દ ચમકાર જ છે. Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy