SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] जैन साहित्य संशोधक એનું પાનું હતું, તે પાનાને પંડિતજી પાછા ફર્યા ત્યારે સાથે લાવેલા અને એ થએલા છે. મુનિશ્રીએ પોતાના નામને પ્રકટવાની અનિચ્છા દર્શાવેલી તેથી આપી શકતા પણ તેમને ધન્યવાદ તે જરૂર આપું છું. ] હવે નીચે મૂળસાથે સ્તુતિઓના અનુવાદ આપવામાં આવે છે:for fact foणाण चलणुष्पले पणमिऊण । वीरमविरुद्धवणं णामि स-विरुद्धवयणमहं ॥ १ ॥ ભાવાર્થ—તે હું શ્રીજિનાના ચરણાને પ્રણમીને શ્રીવીરની સ્તુતિ કરૂં છું. કેવા છે . શ્રી છતાંય ‘ અણુહ ’. વીરના ચરણા ?–‘ નિમલહ ’ યુક્ત કેવા છે શ્રી વીર ?– અવિરૂદ્ધવયણ ' છતાંય ૮ સવિરૂદ્ધ્વયણુ ’. સ્પષ્ટીકરણ--નિમ્નજળદ. અળદ.--‘નખ’ શબ્દનું પ્રાકૃતરૂપ ‘ગુ’' થાય છે એથી ‘નિમ્મલહ’ યુક્ત એટલે નિર્મલ નખવાળા. આવા છતાંય એ ચરણા ‘અણુ' એટલે નવિનાના ( અ = નહિ, ગૃહ = નખ )—જે ચરણા નિર્મલ નખયુક્ત હોય તે અનખ કેમ હાય ? આ રીતે તે। આ કથનમાં વિરાધ થાય છે. તેના પરિહાર આ પ્રમાણે કરવા– ‘અહુ' એ પ્રાકૃત રૂપનાં સંસ્કૃત એ રૂપા થાય છે. અનખ અને અનધ. ‘અનખ' । ઉપર વિરેધી અર્થમાં આવી ગયું. અનલ' એટલે નિષ્પાપ-પવિત્ર ( અ = : નહિ, અધ = પાપ ) અર્થાત્ એ ચરણા નર્મલ નખવાળા છે અને અનધ-નિષ્પાપ-પવિત્ર છે આ રીતે વિરાધને પરિહાર થયે. = અવિચળ. વિદ્ધવયળમનું.જેનું વચન પરસ્પર અવિરૂદ્ધ છે એવા વીર ભગવાન . વળા કેવા ? તા કહે છે કે, એ વાર અવિરૂદ્ધ વચન છતાંય વિરૂદ્ધ વયણ–વિરૂદ્ધ વચન–છે. અહિં જે વીર અવિરૂદ્ધવચન હોય તે વિરૂદ્ધવચન ક્રમ હાઈ શકે ? એ વિરાધ થયા. સવિથયળમાં. આ શબ્દનું સદ્ધિવચનમથમ્ ' એવું પણ સંસ્કૃત રૂપ થાય છે. એને k [ચંદ રૂ ઉપરથી જ આ અનુવાદ તેઓનું નામ અહીં નથી અર્થ સવિરૂદ્ધવચાને મથનાર અર્થાત્ જે પરસ્પર વિરૂદ્ધવચનેાવાળા છે-એકાંતવાદીએ છે-કદાગ્રહશીલ છે તેઓને મથનાર-તેવા ઉપર વિજય મેળવનાર એવા વીર સ્વામી છે. આ પક્ષમાં ‘અહમ્' શબ્દને ઘુમિ ' ઉપરથી અધ્યાહત સમજવા. કેટલાક સ્તુતિકારે ‘જ્ઞઃ' અને ‘અદમ્’ એ બન્ને સર્વનામેાને એક જ સાથે પ્રયાજે છે. સરખાવે– सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश' ભકતામર સ્તેાત્ર શ્લા. પ. "6 ' સ: ' સર્વનામમાં પરેાક્ષતાનેા અને ‘ અક્ષમ્’ સર્વનામમાં પ્રત્યક્ષતાના ભાવ છે અર્થાત્ તે એવે હું-પરાક્ષ એવા હું-અપ્રસિદ્ધ એવા હું. આ ઉપરથી એમ જણાય છે કે, ‘સ:’ અને ‘અહમ્'ને પ્રયાગ સાથે મૂકવાથી પ્રયેાગ કરનાર પેાતાની જાતને નિરભિમાનભાવ સૂચવે છે. આ સ્તોત્રનેા રચિયતા ધનપાલ પણ આ ગાથામાં એકપક્ષે ' F: ' અને ‘અન્’તે સાથે મૂકીને પોતાની નમ્રતા દર્શાવે છે. અદ્દિ ઉપરથી અનુવ, अनघ. सविरुध्धवयणमहं ७५२थी सविरुध्धवचनम् अहम् -सविरुध्धवचनमथम् જુએ ૮-૧-૧૮૭ તથા ૮-૧-૧૭ હેમપ્રાકૃત વ્યાકરણ. ( અહીં જે સૂત્રા આપવામાં આવ્યાં છે તે હેમ પ્રાકૃત વ્યાકરણના જ જાણવા. ) પ્રાકૃત સૂત્રામાં બહુલાધિકારની પ્રધાનતા છે એ વાત કાઈ પણ પ્રાકૃતપ્રયાગની સિદ્ધિ કરતાં ભૂલવી જોઈતી નથી. Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy