SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦] जैन साहित्य संशोधक [ खंड ३ પ્રત મૂ–પાટ ! संस्कृतच्छाया। गभे थंभे पतिठापयति [ , ] पान-तरिया सत गर्भान् स्तम्भान प्रतिष्ठापयसि [, ]पञ्चसप्तशतसहस्रः सहसेहि [1] मुरिय-काल वोछिंनं च चोयठि- [1] मौर्य कालव्यवच्छिन्नञ्च चतुःषष्टिकाङ्गसप्तिकं अंग-सतिकं तुरियं उपादयति [1] खेमराजा स तुरीयमुत्पादयति [1] क्षेमराजः स वर्द्धराजः स वढराजा स भिखुराजा धमराजा पसंतो सुनंतो भिक्षुराजो धर्मराजः पश्यन् शृण्वननुभवन् कल्याणानि अनुभवंतो कलाणानि (ii ૨૭) ........મુળ-વિરેસ-સો સવ-પસિંહ- ! ....... ગુણ-વિરો–રાજી: સર્વ-પપૂનો સવ–રેવાયતનસંક્રારારો [ ] પતિ- પૂન: સર્વ-વાયતનસંરક્કાર: [ મ ] हत चकिवाहिनिबलो चकधुरो गुतचको पवत-चको । प्रतिहत चक्रि-वाहिनि-बलः चक्रधुरो गुप्तचक्रः राजसि-वस–कुलविनिश्रितो महा-विजयो राजा | प्रवृत्त-चक्रो राजर्षिवंश-कुलविनिःसृतो महाविखारवेल-सिरि जयो राजा क्षारवेलश्रीः ભાષાનુવાદ (૧) અરિહંતને નમસ્કાર, સિહોને નમસ્કાર, ઐર (ઍલ) મહારાજ, મહામેધવાહન, (મહેંદ્ર ) ચેદિરાજ-વંશવર્ધન, પ્રશસ્ત શુભલક્ષણવાળા ચતુરંતવ્યાપીગુણવાળા કલિંગાધિપતિશ્રી ખારવેલે (૨) પંદરવર્ષ સુધી શ્રી કડાર (ગૌરવર્ણવાળા) શરીરવડે બાલ્યાવસ્થાની રમત (કીડાઓ) કરી. ત્યારપછી લેખ (સરકારી હુકમનામાં) ૫ (સંકશાલ) ગણના (સરકારી હિસાબ કિતાબ આવક ખર્ચ) વ્યવહાર (કાયદા) અને વિધિ (ધર્મશાસ્ત્ર ) માં વિશારદ થઇ, સર્વ વિઘાવદાત (બધી વિદ્યાએમાં પરિશુદ્ધ) એવા [તેઓએ] નવ વર્ષ સુધી યુવરાજ તરીકે શાસન કર્યું. તે વખતે સંપૂર્ણ ચોવીસવર્ષની ઉમરના થએલ [ તેઓશ્રી ] જેઓ બાલ્યાવસ્થાથી વર્ધમાન છે અને જેઓ અભિવિજયમાં વેન (રાજ) છે, ત્રીજા (૩) પુરુષયુગમાં (ત્રીજી પેઢીમાં) કલિંગના રાજવંશમાં મહારાજ્યાભિષેકને પ્રાપ્ત થયા. અભિષેક પછીના પ્રથમ વર્ષમાં વાવાઝોડાથી તૂટી ગયેલ દરવાજાવાળા કિલ્લાની મરામત કરાવી. કલિંગનગરી (રાજધાની ) માં ઋષિ ખિબીરનાં તલાવડાં-તળા અને પાળો બંધાવ્યાં. બધા બાગોની મરામત (૪) કરાવી. પાંત્રીસ લાખ પ્રકૃતિ (પ્રજા) નું રંજન કર્યું. બીજા વર્ષમાં સાતકંણિ (સાતકર્ણિ) ની કાશી પરવા કર્યા વિના જ પશ્ચિમદિશામાં (ચડાઈ કરવા માટે) ઘોડા, હાથી, પેદળ અને રથવાળી મોટી ૧ લેખને આ અર્થ (શાસન) કોટિલ્ય અર્થશાસ્ત્રમાં ૧, ૩૧ જાઓ. ૨ કટિલ્ય અ. ૧, ૩૩, જૂઓ. ૭ ક. અ. ૧. ૨૮, ૫, લેખા અને ગણના ઉપર સૂત્ર હતાં, એવું મહાવગની ટીકા ઉપરથી માલુમ પડે છે. માત્ર ૧, ૪૬, જેનસૂત્રમાં લખ્યું છે કે મહાવીરસ્વામિનું નામ એટલા માટે વર્ધમાન પડયું કે જન્મથી જ જ્ઞાતવંશની ધન, ધાન્યાદિ વડે વૃદ્ધિ થવા માંડી હતી. Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy