SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ आजना अंकनो वधारो जैनतत्वज्ञानना पिपासुओने खुष खबर जैन साहित्यना ग्रंथ संग्राहकोने प्रिय निवेदन ... . .... . aama n a nmar .ima . .. .. . .. - - - - संस्कृत-प्राकृत भाषाना अभ्यासिओने सु समाचार आर्हतमतप्रभाकर कार्यालयद्वारा प्रकाशित जैन साहित्यना उत्तमोत्तम संस्कृत-प्राकृत ग्रंथो. આ સંસ્થાએ પ્રારંભેલ ગ્રંથપ્રકાશનકાર્યના ફળ રૂપે હાલમાં દુષ્કા એવા જૈન આગમ તથા પૂર્વાચાર્ય રચિત જૈન ન્યાય, વ્યાકરણાદિક અવશ્ય સંગ્રહ કરવા યોગ્ય શાસ્ત્રીય ગ્રંથ વિદ્વાનેની સહાયતાથી સંશોધન કરવાપૂર્વક અર્થબોધક અને મતપરિચાયક ટિપ્પણું, વિસ્તૃત પ્રસ્તાવના અને પરિશિષ્ટ વિગેરે અથવા ઇંગ્લિશ નેસ, શબ્દકેશ વિગેરે સાથે સુન્દર બાલબધ ટાઈપથી ડેમી અષ્ટ પેજ પંચાવન રતલી ગ્લેજ કાગળ ઉપર પુસ્તકાકારે સુન્દર છપાયા છે ને છપાઈ રહ્યા છે. જૈન સાહિત્યને પ્રસાર કરવાના મુખ્ય ઉદેશથી જ સંસ્થાએ ગ્રંથની કિંમત તેને અંગે થયેલા ખર્ચ જેટલી જ રાખેલી હોવાથી એતદેશોય તથા પરદેશીય સંસ્થાઓ દ્વારા પ્રકાશિત ગ્રંથની નરે નજીવી છે. એ બાબત ગ્રંથ જોતાં જ દરેકની ખાત્રી થયા વિના કદાપિ નહી રહે. આ ગ્રંથમાંનાં ઘણા ખરા ગ્રંથે મુંબાઈ, કલકત્તા વિગેરે યુનિવર્સિટીઓ, શ્રીમડાવીર જૈન વિદ્યાલય તથા શ્રી વીરતવ પ્રકાશક મંડલ વિગેરે આદર્શ સંસ્થાઓએ અભ્યાસક્રમ માટે નીમ્યાં હોવાથી દરેક અભ્યાસિએએ તથા તવજિજ્ઞાસુઓએ આ લાભ લેવા કદાપિ નહી ચુકવું. ગ્રંથની નકલે થેડી જ હોવાથી તેમ જ ગ્રંથે શિક્ષણક્રમમાં નિમાએલા હોવાથી ગ્રાહકો તરફથી ઘણી માગણી આવ્યા કરે છે, માટે તૈયાર ગ્રંથ વી. પી. થી મંગાવી લેવા અને છપાતા માટે અગાઉથી દરેક ગ્રંથ પાછળ રૂપિયે એક મેકલી ગ્રાહક લીસ્ટમાં નામ દાખલ કરાવવા શીઘતા કરવી. જેથી સંસ્થાને ઉત્તેજન મલે અને સાહિત્ય સેવાનું શ્રેય સંપાદન કરવામાં સંસ્થાચાલકેના સહભાગી થઈ શકાય. તેમજ ભવિષ્યમાં ગ્રંથે ન મલવાથી નિરાશ થવાને પ્રસંગ ન આવે. १ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित ४ छंदोऽनुशासन स्वोपज्ञवृत्ति सह. प्रमाणमीमांसा स्वोपज्ञवृत्तिसह पृष्ठ ५ोन शासनना परमप्रभा१: श्री वादिदेवमूरिकृत लगभग १४५ मत ३. १. | प्रमाणनयतत्त्वालोकालंकार स्वोपज्ञ स्याद्वादरत्नाकर २ कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्यरचित । (3५ मा परिछे ७ सय) बृहट्टीका साथे. अन्ययोगव्यवच्छेदिका श्री मल्लिषेणमूरिकृत है ६सभाष्य तत्वार्थाधिगमसूत्र 48 मीना २५३५ ६४ सटामो सहित. स्याद्वादमंजरी24t साथ पृष्ठ 113२०१७.३.२ ७ श्रीमद् हरिभद्रसूरिकृत अनेकांतजयपताका स्वो___पोष्टखर्च शिवाय, पज्ञ वृत्ति अने श्रीमुनिचन्द्रसूरिकृत टिप्पणीसह नीचेनां पुस्तको छपाय छे. ८ औपपातिक सूत्र (भूध नोट्स साथे ) ३ प्राकृतव्याकरण स्वोपज्ञवृत्ति सह. । ९ सूत्रकृतांग सूत्र (भूज (AN नाट्य साथ.) मळवायूँ ठेका'- १ आर्हतमतप्रभाकर कार्यालय, पूना सिटी. २ जैन साहित्य संशोधक कार्यालय, ३ शा शंभुलाल जगशीभाई, ४ मेसर्स मोतीलाल बनारसीदास एलिस ब्रिज, अमदाबाद. ठे. उस्मानपुरा पुरातत्व मंदिर, ठे सय्यद मिठा बजार, लाहोर. अमदाबाद: ६ " (पंजाब) हनुमान ' प्रेस, पुणे शहर Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy