SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અં ૧ ] श्री हेम चंद्रसूरि प्रसादीकृत मंत्र - पदो वीरशासन स्तुति निव्वुइपहसासणयं जयइ सथा सव्वभावदेसणयं । कुसमयमयनासणयं जिणिंदवरवीरसासणयं ॥ [ o જિતેદ્રોમાં પ્રધાન એવા પ્રભુ વીરનું શાસન–પ્રવચન સત્તા જયવંત રહેા. જે શાસન, નિવૃત્તિ એટલે નિર્વાણ-માક્ષના માર્ગનું પ્રતિપાદન કરનાર છે, વિશ્વમાં વ્યાપેલા સર્વ ભાવા—પદાર્થોનું પ્રરૂપણુ-નિરૂપણ કરનાર છે અને કુસમય એટલે કુમત-મિથ્યા માના કુસિદ્ધાંતાના ગર્વ હરનાર છે. श्री हमचन्द्रसूरि प्रसादीकृत मंत्र - पदो કલિકાલસર્વાંગ આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિએ તૈળયાદના આઠમા પ્રકાશમાં ચાગિ તેમ જ અન્ય મુમુક્ષુ જનાના હિતાર્થે કેટલાંક મંત્રપદા વગેરે આપ્યાં છે. આ મંત્રામાંના કેટલાક તા ખાસ અમુક અભ્યાસિયેા તથા સાધકેાના જ ઉપયાગના છે અને તેઓની સાધના વગેરેની પ્રક્રિયા ગુરુગમ્ય રીતે જ ગુપ્ત રાખેલી છે. પણ કેટલાક મંત્રા અને જાપા સામાન્ય મુમુક્ષુ જનાના કલ્યાણાર્થે પણ એમાં આપેલા છે જેએના ઉપચાળ દરેક મુમુક્ષુ, ગમે તે સમયે, કરી શકે અને પોતાનું અભીષ્ટ કલ્યાણુ સાધી શકે. આ મંત્રામાંના ઘણા ખરા તેા નમસ્કાર મહામંત્રના પદે અને ખીજા અક્ષરાની ગુથણીથી અનેલા છે અને તે આંતરિક અને બાહ્ય અને પ્રકારના કલ્યાણુના કરનારા છે. મહાપુરૂષ એ ઉચ્ચારેલા સાધારણ શબ્દોમાં પણ અદ્દભુત સામર્થ્ય રહેલું હાય છે, તેા પછી, ખાસ વિશિષ્ટ અભિપ્રાય પૂર્વક, વિશિષ્ટ અક્ષરાની ગુંથણીવડે ચેાજેલા માંત્રિક પટ્ટાના સામર્થ્યના વિષયમાં તે કહેવું જ શું ? એવા મંત્ર-પા, એએના ચેાજનારા મહર્ષિઓના અલૌકિક તપ, ત્યાગ અને તેજના ત્રિવિધ મળસ પુટથી પરિવેષ્ટિત થએલાં હાય છે અને એ બળવડે તેઓમાં અદ્ભુત સામ ઊત્પન્ન થાય છે. જેમ, જડ જેવી ગણાતી રસાયણવિદ્યાના એક સામાન્ય નિયમ પ્રમાણે, નેગેટિવ અને પેર્નેટિવ સ્વભાવવાળા કે ધાતુના કકડાઓને જ્યારે તજ્ઞ યાજક ચેાગ્ય રીતે જોડી આપે છે તે તેઓમાં અદ્ભુત વિદ્યુતશક્તિના આશ્ચર્ય જનક સંચાર થઇ આવે છે, અને તે શક્તિના મળે, લાખા મનુષ્યેાના સયુક્ત શારીરિક બળથી અને દીર્ઘકાલીન ઉદ્યોગથી પણ જે કાય નહિં થઇ શકે તે કાર્ય, ઘણી જ સહેલાઈથી અને ક્ષણ માત્રમાં થઈ શકે છે; તેમ, અાધ્યાત્મિક વિદ્યાના નિયમ પ્રમાણે, ભિન્ન ભિન્ન સ્વભાવવાળા વોં કે અક્ષરાને, તેઓના સામર્થ્યને જાણનારા ચેાગિજના વિશિષ્ટ રીતે જોડી દે છે તા તેઓમાં વિદ્યુત-શક્તિની માફક, કાઇ અગમ્ય Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy