SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વ્યાકરણ સંક્ષિપ્ત પરિચય. [ ૧૩ બીજામાં ( ?) લગાડવામાં આવે છે, જેમ કે ફિ અથવા વેરિ (અહીં, પ્રથમના અને વિકલ્પ આ થયો છે, વર૦ ૭. ર૭). - જે ધાતુને અંત્યાક્ષર વ્યંજન હોય તે તુમુત્ત રૂપ કરતી વખતે સુન્ લગાડવામાં આવે છે, પણ અંત્યાક્ષર સ્વર હોય તે તુમ લગાડવામાં આવે છે, જેમ કે વરૂ ઉપરથી ની ઉપરથી નેવું. ઘણીવાર વ્યંજનાત ધાતુને ૬ અથવા શુ લગાડીને ધાતુને સ્વરાંત બનાવવામાં આવે છે, અને ત્યાર પછી તેને સુક્ષ્મ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે મદુ (સુ), કાવ્યમાં ઘણી વાર નો લેપ કરવામાં આવે છે, જેમકે દુરૂ ઉપરથી લેવું, દલિવું. સંસ્કૃતના સ્વા અંતવાળા કૃદન્ત બનાવવાને પ્રાકૃતમાં તૂત અગર પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે - ઉપરથી લઇન, ઉપરથી જૂન. સંસ્કૃતના જ અંતવાળા કૃદંત બનાવ પ્રાકૃતમાં લાગી છે, અને ગદ્યમા ઘણો ખરો આના ૨૫ વપરાય છે, જેમ કે ત્રુ પ્રદુ નું છે . કેટલીક વાર ગદ્યમાં સ્થાને સ્થાને સુષ વપરાય છે, જેમ કે કુમ (સવા); કુબ (પત્ની), વિગેરે. (વર૦ ૧૨.૧૦). કર્તરિ વર્તમાન કૃદંતને અંતે અંત પ્રત્યય (અથવા, થ૦ ૭. ૩૪ પ્રમાણે ઉત) લાગે છે, જેમ કે પર્વત, કુત. (વરરુચિ ૭. ૧૧) ના કહેવા પ્રમાણે સ્ત્રીલિંગનાં પ તેમજ પઢતી એમ બે રૂપ થાય છે. મધ્યમ પ્રગમાં વર્તમાન કૃદરતને પ્રત્યય મા છે (સ્ત્રીલિંગમાં માળા અથવા માતા પ્રત્યય લાગે છે). કમણિપ્રયાગમાં જ અને માન પ્રત્યે લાગે છે, અને તેની પહેલાં શુષ પ્રત્યય લાગે છે, જેમ કે રિકતિ (વાર્યમાળ), તેમજ, કાન્ત (સામાન), વીગમાન (ચમી)ભૂતકુદતના રૂપો સંસ્કૃત પ્રમાણે થઈ તેમાં પ્રાકૃતના નિયમ પ્રમાણે ફેરફાર થાય છે, જેમ કે રુદ્ર અથવા પુનઃસ્થત રદ=સ્ટર કઈક વાર ફુ વચ્ચે ઉમેરવામાં આવે છે, જેમ કે સ્િ (બૃત), સુબિર (યુત). આ ઉપરાંત કેટલાંક અનિયમિત રૂપે થાય છે, જેમ કે સૂપ (વિત). વિધ્યર્થ કૃદંતના ૨ ને તેની પહેલાંના વ્યંજન પ્રમાણે ફેરફાર થાય છે, જેમ કે વિશ્વ (વિશs), am (ાર્ય); ગની પ્રત્યયને બદલે શfrગ, અથવા મન થાય છે, જેમ કે પૂનમ (પૂર્વીય), વાળs (કાળીય). પ્રાકૃતમાં પક્ષભત કાળ નથી. તેને ઠેકાણે અકર્મક ધાતુના અર્થમાં ભૂતકાલવાચક ધાતુસાધિત વિશેષણ (કારિ વત્ત) ને ઉપગ કરવામાં આવે છે. અને સકર્મક ધાતુના અર્થમાં તેવાજ રૂપની ર્તની તૃતીયા અને સકમની પ્રથમ વિભક્તિ વડે કામ લેવામાં આવે છે. અવ્યવિષે પ્રાકૃતમાં વિશેષ જાણવા જેવું કાંઈ નથી. ફક્ત એટલું જ જાણવું જોઈએ કે રતિ ને બદલેર મૂકવામાં આવે છે, જેની પહેલાં આ, અથવા અને હસ્વ બનાવવામાં આવે છે, અને અનુસ્વારની પછી આવે તે તિ થઈ જાય છે. હસ્વ સ્વર અગર ૫, ગૌ પછી હુ આવે તેને તે થાય છે, તથા દીર્ઘ સ્વરની. પછી (તથા અનુસ્વાર પછી પણ) રજુ થાય છે. તે જ પ્રમાણે પ ને બદલે નેહા અથવા તેવ, અને હવ તેમજ પુત્ર થાય છે. કુષ ને બદલે વિગ તથા થ સ્વર પછી આવે તે તેનું વિ અથવા વિ થાય છે, અને અનુસ્વાર પછી આવે તે જ થાય છે, તથા વાક્યના આરંભમાં વિ થાય છે. આ સ્થળે માગધી ભાષાનું નામ જણાવવાની જરૂર ગણું છું. તેમાં પણ અગર ને બદલે ૧. કાવ્યમાં વરની પહેલાં આવેલું અનુસ્વાર પિતાની સાથેના અંત્યસ્વરને દીઘ બનાવે છે. પણ જે અનુસ્વારને ૬ તરીકે લખવામાં આવે છે તે સ્વર હસ્વ જ રહે છે, અને ત્યાર બાદ એ બેઉ શબ્દની સંધિ થાય છે જુઓ વેબર, સતરા પાત્ર ૪૭. Aho I Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy