SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थ पर मोक्षपद प्राप्त किया है; यह अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है । (४) - अयुजुर्निवृतियोगं वियोगभीरव इव प्रभोः समकम् । यत्रर्थिदशसहस्राः, स जयत्यष्टापदगिरीशः ॥४ ॥ मानों प्रभु के वियोग से भय पाये हों, ऐसे प्रभु के साथ ही दस हजार मुनिवरों ने जहाँ જાણે પ્રભુના વિયોગથી ભય પામ્યા હોય તેમ પ્રભુની સાથે જ દશ હજાર મુનિવરો જયાં મોક્ષપદને પામ્યા છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૪ यत्राष्ट पुत्र-पुत्रा युगपद्, वृषभेण नवनवति पुत्राः । समयैकेन शिवमगुः, स जयत्यष्टापदगिरीशः ।। ५ ।। अर्थ जहाँ पर श्री ऋषभदेव भगवान् के साथ एक ही समय में उनके ९९ पुत्रों तथा आठ पौत्रों ने शिवसुख प्राप्त किया है, ऐसा अष्टापद पर्वत जयवन्ता वर्त्तता है । (५) જયાં ઋષભદેવ પ્રભુની સાથે એકજ સમયે તેમના પુત્રો ૯૯ અને આઠ પૌત્રો સમકાળે શિવસુખને પામ્યા છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૫ - Shri Ashtapad Maha Tirth रत्नत्रयमिव मूर्त्तं स्तूपत्रितयं चितित्रय-स्थाने । यत्रास्थापयदिन्द्रः स जयत्यष्टापदगिरीशः ॥६ ॥ अर्थ - श्री तीर्थंकर भगवन्त की, गणधर महाराज की तथा मुनिवरों की इस तरह चिता के स्थान पर जाने साक्षात् रत्नत्रयी ही हो ऐसे तीन स्तूप जहाँ पर इन्द्र महाराजा ने स्थापित किये हैं, ऐसा अष्टापद गिरिराज जयवन्ता बर्तता है। (६) તીર્થંકરની, ગણધરની અને શેષ મુનિજનોની - એમ ત્રણ ચિતાને સ્થાને જાણે સાક્ષાત્ રત્નત્રયી જ હોય તેવા ત્રણ સ્તૂપો જયાં ઇન્દ્રે સ્થાપન કર્યા (રમ્યા) છે, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે छे ह — सिद्धायतनप्रतिमं सिंहनिषद्येति यत्र सुचतुर्खाः । भरतोऽच्चयचैत्यं स जयत्यष्टापदगिरीशः ॥७ ॥ अर्थ सिद्धायतन जैसा सिंहनिषद्या नामक चार द्वार वाला सुशोभित, ऐसा भव्य जिन चैत्य-मन्दिर भरत चक्री ने जहाँ पर निर्माण कराया-बनाया है, वह अष्टापद गिरिराज जयवन्ता वर्त्तता है । (७) શાશ્વત જિન મંદિર (સિદ્ધાયતન) જેવું સિંહનિષદ્યા નામનું સુશોભિત ચાર દ્વારવાળું જિનચૈત્ય જ્યાં ભરતે નિર્માણ કરાવ્યું, તે અષ્ટાપદ ગિરિરાજ જયવંત વર્તે છે. ૭ यत्र विराजितं चैत्यं, योजनवीर्घ तदर्धपृथुमानम् । क्रोशत्रयोच्चमुच्चैः, स जयत्यष्टापदगिरीशः ॥८ ॥ अर्थ एक योजन लम्बा, उस से आधा योजन चौड़ा तथा तीन कोश ऊँचा, ऐसा जिन चैत्य मन्दिर ऊँचे प्रकार से दैदीप्यमान करता विराजमान है, वह श्री अष्टापद गिरिराज जयवन्ता वर्तता है। (८) એક યોજન લાંબું તેથી અર્ધું પહોળું અને ત્રણ કોશ ઊંચું એવું જિનચૈત્ય જ્યાં ઊંચે પ્રકારે (अणणार अस्तु) विराठे छे, ते अष्टापह गिरिरा४ ४यवंत वर्ते छे. ८ - 71 Shri Ashtapadkalp
SR No.009855
Book TitleAshtapad Maha Tirth 01 Page 088 to 176
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages89
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy