SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth IIમના વર્ણવું અષ્ટાપદ તણી રે, પૂજા અષ્ટ પ્રકાર રે, અષ્ટાપદ દૂરે હરે રે, અષ્ટાપદ જયકાર રે. ગુણ૦ . કિહાં છે અષ્ટાપદગિરિ રે, કેટલા કોશ પ્રમાણ રે, મનના કેમ હુઓ અષ્ટાપદગિરિ રે, વર્ણવું તાસ વખાણ રે. ગુણ૦ ૧૦ના આશરે એક લાખ ઉપરે રે, ગાલ પંચાસી હજાર રે, મનવા સિદ્ધગિરિથી છે વેગળો રે, અષ્ટાપદ જયકાર રે. liગુણ૦ ૧૧ તેહનો વિધિ સુણીએ સહુ રે, ગુણીજન મન ઉલ્લાસ રે, મનવા અષ્ટાપદ મહોત્સવ કરે રે, જે નર ભાવ પ્રકાશ રે. IIગુણ૦ ૧૨ા જોઈ નિરવદ્ય ભૂમિકા રે, શોધન કરો વિચાર રે, મનવા અષ્ટાપદ ગિરિવર તણો રે, સુંદર કરી આકાર રે. ગુણ૦ ૧૩. દોય ચાર અઠ્ઠ દશ પ્રભુ રે, પૂરવ દક્ષિણ જાણ રે, મનવા પશ્ચિમ ઉત્તર ચિહું દિશે રે, થાપો જિનવર ભાણ રે. ગુણ૦ ૧૪ આઠ આઠ નર ચિંહુ દિશે રે, કલશ ગ્રહી મનોહાર રે. તેમના એણી પરે આઠે દ્રવ્યથી રે, પૂજા કરો વિહાર રે. ગુણ૦ ૧૫ા દીપવિજય કવિરાજજી રે, સહુ જિનવર મહારાજ રે, મનવા ચઢતે ભાવે પૂજીએ રે, ભવોદધિ તારણ જહાજ રે. ગુણ૦ ૧૬ અર્થ – શ્રીમદ્ તપગચ્છના અધિપતિ શ્રુતજ્ઞાનના ઉપયોગથી ઉદાર હૃદયવાળા શ્રી વિજયલક્ષ્મીસૂરિ મારા મનમાં વસેલા છે. ગુણના રસિક એવા તેઓએ ભાવસ્તવન પૂજનના ક્રિયાયોગમાં વીસસ્થાનકની પૂજા બનાવી છે. તેના વીસસ્થાનકને સેવતાં તીર્થકર નામકર્મ પામી શકાય છે. અહો એ વીસસ્થાનકનો મહિમા જગતમાં મોટો છે અને એ સ્થાનકના સેવનથી રંક પણ રાજા બની જાય છે. રા. વળી શ્રીમદ્ યશોવિજયજી મહારાજે, ભાવપૂજાની આરાધનામાં નવપદજીની પૂજા (સિદ્ધચક્રજીની પૂજા) વિવિધ પ્રકારે બનાવી છે. ૩ વળી પંડિત શ્રી રૂપવિજયજી મહારાજે ભાવ પૂજાની આરાધના-ક્રિયામાં ગુણના સમૂહરૂપ એવી પિસ્તાલીસ આગમની તથા ગુણના સ્થાનરૂપ પંચજ્ઞાનની પૂજાઓ બનાવી છે. જા Ashtapad Tirth Pooja - 332 -
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy