SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા (૧ લાખ પૂર્વ) , || શ્રી ઋષભદેવ ચરિત્ર (સંક્ષિપ્ત) // દીપ્તિબેન કે. શાહ હાલમાં પૂ.સા. હેમયશાશ્રીજી માતા - મરુદેવા લંછન - વૃષભ પિતા - નાભિરાજા વર્ણ - સુવર્ણ જન્મભૂમિ - અયોધ્યા ઉંચાઈ – ૫૦૦ ધનુષ આયુ - ૮૪ લાખ પૂર્વ (૧ પૂર્વ= ૭૦૫૬૦૦૦ કરોડ વર્ષ) ભવ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ લલિતાંગ 'કુમારાવસ્થા (૨૦ લાખ પર્વ) રાજ્યવસ્થા (૬૩ લાખપૂર્વ) ૧૧ | ૧૨ | ૧૩ 'વિધાધર, જીવાનંદ વૈદ્ય વજનાભ ચક્રવર્તી ભ ક પ્રથમ ભવ... ઘી વહોરાવતા સમ્યક્ત્વની પ્રાપ્તિ ! છે. પાંચમા ભવમાં... શ્રેયાંસકુમારનો જીવ પોતાની દેવી હતી. નવમા ભવમાં... ૫ મિત્રો સાથે મુનિની ચિકિત્સા કરી. દીક્ષા લીધી. * અગ્યારમો ભવ... વીશ સ્થાનકની આરાધનાથી તીર્થંકર નામ કર્મની નિકાચના... કરી. આ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવ્યા... માતાને વૃષભનું સ્વપ્ન... તેથી ઋષભ નામકરણ. જ ફાગણ વદ ૮- જન્મ ઇક્વાકુ વંશની સ્થાપના. * સુનંદા અને સુમંગલા સાથે વિવાહ... સુમંગલાથી ભરત અને બ્રાહ્મીનું યુગલ અને બીજા ૪૯ યુગલ; અને સુનંદાથી બાહુબલી અને સુંદરીનું યુગલ... કુલ ૧૦૦ પુત્રો અને ૨ પુત્રી. રાજ્યકાળે... પુરુષોને ૭૨ કળા અને સ્ત્રીઓને ૬૪ કળા શીખવી. ફાગણ વદ ૮.. દીક્ષા. છઠ્ઠનો તપ.. ૪ મુષ્ટિ લોચ... ૪૦૦૦ સાથે સંયમ.. દીક્ષા કાળે... વરસીતપ ! હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારના હાથે શેરડીના રસથી પારણું. દીક્ષા પછી ૧૦૦૦ વર્ષે અઠ્ઠમ તપ પૂર્વક કેવળજ્ઞાન-અલ્હાબાદમાં ૮૪ ગણધર. * કેવળજ્ઞાન કાળે... પ્રત્યેક ફાગણ સુદ ૮ ઘેટીની પાયગેથી શત્રુંજય ઉપર, રાયણ વૃક્ષ નીચે પૂર્વ ૯૯ વાર સમોસર્યા ! ક પોષ વદ ૧૩- નિર્વાણ કાળે... ૧૦૦૦૦ મુનિઓ સાથે ૬ દિવસના અણસણ પૂર્વક અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષ. Shree Rushabhdev Charitra - 278 -
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy