SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth (२) संस्कृत छाया: जगच्चिन्तामणयः ! जगतां नाथाः ! जगद्गुरवः ! जगद्रक्षणा: ! जगद्बन्धवः ! जगत्-सार्थवाहाः ! जगद्भाव-विचक्षणाः ! । अष्टापद-संस्थापित-रूपाः ! कर्माष्टक-विनाशनाः ! चतुर्विंशतिर् अपि जिनवराः ! जयन्तु अप्रतिहत-शासनाः ! ।।१।। कर्मभूमिषु कर्मभूमिषु प्रथमसंहननिनाम्, उत्कृष्टतः सप्ततिशतं जिनवराणां विहरतां लभ्यते; नवकोट्यः केवलिनां कोटिसहस्राणि नव साधवः गम्यन्ते । सम्प्रति जिनवराः विंशतिः, मुनयः द्वे कोटी वरज्ञानिनः, श्रमणानां कोटिसहसद्विकं स्तूयते नित्यं विभाते ॥२॥ जयतु स्वामिन् ! जयतु स्वामिन् ! ऋषभ ! शत्रुञ्जये, उज्जयन्ते प्रभुनेमिजिन ! जयतु वीर ! सत्यपुर-मण्डन ! भृगुकच्छे मुनिसुव्रत ! मथुरायां पार्श्व ! दुःख-दुरित-खण्डण !। अपरे विदेहे तीर्थंकराः चतसृषु दिक्षु विदिक्षु ये केऽपि, अतीतानागत-साम्प्रतिकान् वन्दे जिनान् सर्वानपि ॥३॥ सप्तनवतिं सहस्राणि लक्षाणि षट्पञ्चाशतम् अष्टकोटीः । द्वात्रिंशत्शतं द्वयशीतिं त्रैलोक्ये चैत्यानि वन्दे ॥४॥ पञ्चदशकोटिशतानि कोटीः द्विचत्वारिंशतं लक्षाणि अष्टपञ्चाशतम्। षत्रिंशतं सहस्राणि अशीतिं शाश्वत-बिम्बानि प्रणमामि ॥५॥ (3) सामान्य अने विशेष अर्थ : વિ.સં. ૧૯૦૦ના પૂર્વાર્ધમાં કવિરાજ શ્રી પઘવિજયજીએ સ્તવનમાં આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. "४-तिमी तिsi sयुं, भ॥२१६ २..." वगेरे सेयो भणे छे. जग-चिंतामणि !-(जगच्चिन्तामणयः)-४ातमा यिंतामरित्न-समान ! जिणवर न विशेष तरी ॥ ५४ संबोधननुं गवयन छ, ते जग भने चिंतामणि पोथी बने छे. तेभा ४'नो अर्थ ४ात, हुनिया, विश्व, als, संसार सभूर थाय छ भने चिंतामणि નો અર્થ ચિંતનમાત્રથી ઈષ્ટ ફલને આપનારું એક જાતનું રત્ન થાય છે. અહીં શ્રીજિનેશ્વર દેવોને ચિંતામણિરત્નસમાન કહેવાનું કારણ એ છે કે જેમના હૃદયમાં તે વિરાજમાન હોય છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને તેને લીધે તેમનાં સઘળાં મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે તથા પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. जगह नाह !-(जगतां नाथाः!)- ४ातन नाथ, ४ातन स्वामी ! नाह- नाथ, स्वामी, घी, २१ए। १२॥२, आश्रय आपना योग-क्षेम १२नार (न भगेसी वस्तु મળે, તે યોગ કહેવાય છે અને મળેલી વસ્તુનું રક્ષણ થાય તે ક્ષેમ કહેવાય છે.) શ્રી જિનેશ્વરદેવો સાચા અર્થમાં જગતના નાથ છે કારણ કે જે જીવો હજી ધર્મમાર્ગમાં જોડાયેલા નથી, તેમને તેઓ ધર્મમાર્ગમાં જોડે છે અને જેઓ ધર્મમાર્ગમાં જોડાયેલા છે, તેમનું તેઓ ઉપદેશ આદિ દ્વારા રક્ષણ કરે છે. नाथ-०४नी हयंम या भाटे हुओ श्रीउत्तराध्ययनसूत्रनु भनिग्रंथीय नमर्नु २० अध्ययन. 87 Prabodh Tika
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy