SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ગભારાની બાજુમાં એક જાળી છે, તેમાં એક પગલાં જોડી ઉપર નીચેને લેખ છે. " सं० १८.९ वैशाक सुदी १३ दने पादुका दीपचंद कारापीतु ॥" ગભારામાં મૂળનાયક સાથે આરસની ૧૦ અને ધાતુની ૧૮ પ્રતિમાઓ છે અને શ્રી પાર્ધચંદ્રસૂરિનાં પગલાં જેડી ૧ છે. સભામાંડપના બે ગેખલામાં ૬ મૂર્તિઓ છે. એક ગોખલામાં શાસનદેવીની મૂર્તિ છે. ૧૯. શ્રી ધર્મનાથ ભ૦નું દેરાસર આ મંદિર ભાની પોળમાં આવેલું છે. શ્રી ધર્મનાથજી ભ૦નું ચૌમુખી મંદિર છે. અગાઉ આ મંદિર લાકડાનું હતું, તેને સં. ૧૯૬૨માં પથ્થરનું કરાવ્યું છે. મૂળનાયકને ઉત્થાપન કર્યા વિના જ જદ્ધાર કરાવ્યા છે. આ મંદિરની પ્રતિષ્ઠા ખરતરગચ્છ ય શેઠ દલપતભાઈ એ કરાવી છે. મંદિરના દ્વારમાં પ્રવેશ કરતાં ત્રણ ગેખલામાં શ્રી જિનદત્તસૂરિજીનાં પગલાં પધરાવ્યાં છે. અંદર પ્રવેશ કરતાં જ ડાબી બાજુએ ત્રણ ગભારા છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભવ સાથે આરસની ૯ પ્રતિમા તેમજ ધાતુની ૫ પ્રતિમાઓ છે. જમણી બાજુની દિવાલના એક ગોખલામાં શ્રી નીતિવિજય મહારાજની મૂર્તિ છે. મૃતિના એક હાથમાં મુહપત્તિ તથા બીજા હાથમાં પાના છે. સભામંડપના એક ગોખલામાં ૩ પ્રતિમાઓ વિરાજમાન છે અને બીજા ગેખલામાં પણ ૩ પ્રતિમાઓ છે. એના સામેની દિવાલના બે ગોખલામાં એકેક પ્રતિમા છે. ૨૬ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy