SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૧ ] ॥ से । १८२८ वर्षे फा । शुदि २ शुक्रे श्रीसागरगच्छे दो सं। ચંદ્ર માં . . . . સૈનીનાક્યા શ્રીવાર્ચના સારિત કૃતિ / . ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે સાગરના દે સં. ચંદ્ર, તેમની ભાર્યા નામે તેજીએ શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. [ ૪૨૨ ] सं। १८२८ फा० शुदि २ शुक्रे भा जूउ सुत रीषभभार्ययात्मश्रेयोर्थ श्रीवासुपूज्यजिनबिंब कारित श्रीसागरग .... સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે ભાર્યા જઉ, તેમના પુત્ર ભ, તેમની ભાર્યા એ પિતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની સાગર ગ૦.........એ પ્રતિષ્ઠા કરી. [ રે ? ॥ सं। १८२८ फा. शुदि २ शुक्रे सा. शूरचंदेन सिद्धचक्र कारापितः । સં. ૧૮૨૮ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે શા. સૂરચંદે સિદ્ધયક [[યંત્ર] કરાવ્યું. ૪૩૧. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભવના મંદિરમાંની ધાતુની એકલતીથી પરને લેખ. ૪૩૨. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરને લેખ. - ૪૩૩. ભાની પળમાં આવેલા શ્રી શાંતિનાથ ભગ્ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પરનો લેખ. ૧૯ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy