SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ જયવતે, ભાર્યા શ્રા. જયતી, પુત્ર શા. કલ્યાણજી વગેરે પરિવારની સાથે પિતાના કક્ષ્ાણ માટે શ્રીઅજિતનાથ ભગવાનનું બિંબ ભરાગ્યું અને તેની ભ॰ શ્રોપુણ્યસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. { ૪૨૨ ] ॥ सं । १८२८ वर्षे फा । सुदि २ शुक्रे श्रीराधनपुरे श्रीसागरगच्छे मसालीया सा । अभयचंद भा । श्रा । जसवंती सुत सा । जूठा भा { શ્રા ! પછાણી સુત ત્તા નીવનેન મ1 શ્રા | ધનીમુત राज प्रपौत्र रत्नसिंहादिसहपरिकर (वार) युतेन स्वपितृमातुः श्रेयोर्थं श्रीप्रतिष्ठितं સ. ૧૮૨૮ના ફાગણ સુદ ૨ ને શુક્રવારે શ્રીરાધનપુરમાં શ્રીસાગરગચ્છના માલિયા શા, અભયસ, તેમની ભાર્યાં શ્રા. જસવંતી, તેમના પુત્ર શા. જુઠા, તેમની ભાર્યા શ્રાવિકા ગલાલી, તેમના પુત્ર શા. જીવશે, ભાર્યાં શ્રાવિકા ધનૌ, પુત્ર......રાજ, પ્રપ્રોત્ર રત્ત્તસંહ વગેરે પરિવારની સાથે પોતાના માતાપિતાના કલ્યાણ માટે પ્રતિષ્ઠા કરી. [ ૪૨૪ ] ॥ सं । १८२८ वर्षे फा । सुदि २ शुक्रे श्रीसागरगच्छे श्रीराधनपुरे श्रीमालीज्ञातीय मसालीया सा श्रीअभयचंद भा । जसवंती सुत સા । ખૂટા | માઁ કે શ્રા | હાજી મુતમા નીવનેન મા । ધી સુત प्रपौत्र रत्नसिंहादिसहपरिकर (वार) युतेन स्वपितृमातु: [ श्रेयोर्थं ] श्री आदिनाथजिनबिंबं कारितं प्रतिष्ठितं - સ. ૧૮૨૮ના ફાગણુ સૃદિ ૨ ને શુક્રવારે સાગરગચ્છના, રાધનપુરના શ્રીમાળી જ્ઞાતીય અસાલિયા શા. અભય, તેમની ભાર્યા ૪૨૩. શાંતિનાથની શેરીમાં આવેલા શ્રીશાંતિનાથ ભના મંદિરમાં મૂળ નાયકની જમણી તરફની બીજી મૂર્તિ પ્રા લેખ. ૪૨૪. શાંતિનાથની શેરીમાં આવેલા શ્રીશાંતિનાથ ભ॰ના મંદિરમાં મૂ॰ નાની જમણી તરફની ત્રીજી મૂર્તિ પરના લેખ. ૧૯૨ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy