SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૭૮૫ના માગશર સુદિ રના રોજ શ્રી. રાજનગરમાં શ્રીવિજયદ્ધિસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ ૧૭ ] ॥ संवत १७८५ वर्षे मार्गसर शुदि २ श्रीराजनगरे श्रीविजेરિધણિપ્રતિષ્ઠા | સં. ૧૭૮૫ના માગશર સુદિ રના રોજ રાજનગરમાં શ્રીવિજયઋદ્ધિસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ ૧૮ ] संवत् १७८५ माहवदि ५ दोसी यैवा सुत दो० ठाकरसी श्रीआदिनाथजी ॥ સં. ૧૭૮૫ના માહ વદિ ૫ ના રોજ દેશી વૈવા, તેમના પુત્ર દો. ઠાકરશીએ આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું......... [ ૪૧૬ ] સં૨૭૮૬ રાધનપરા મળનાર . . . . . . . . સં. ૧૭૮૫માં રાધનપુરના મણિઆરા.......... ૪૧૭. બેંયરા શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભવના મંદિરમની ધાતુની એકલતીથી પરને લેખ, ૪૧૮. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમની ધાતુની એકલતાથ પર લેખ. ૪૧૯. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વરના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ. ૧૯૦ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy