SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી બાઈ ઘનાએ શ્રી આદિનાથનું બિંબ મરાવ્યું અને તેની તપાગચ્છીય ભ૦ શ્રીસ્તાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ રે રૂ 3 सं । १७६९ ब । वै । व १ गुरौ पत्तनना( त्तन )वास्तव्य પ્રાટ વૃદ્ધ . . . . . . રનવાર્ફ સુત સુંદર થાવર મિને શ્રીસુમતિનાથવિંર્વ Rપત પ્રતિષ્ઠિતં તY[ ...... મઝ(વિ)પણે મા श्री ५ श्रीज्ञानविमलसूरिभिः ।। श्रीरस्तु સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે શ્રી પાટણના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતીય વૃદ્ધશાખીય......રાજબાઈ, તેમના પુત્ર સુંદર, થાવર અને દલિમે શ્રીસુમતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગ૭ના સવિઝપક્ષીય ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ રૂ૫૪ ] _ ૨૭૬૨ વૈ | વા વારપુરી ધનપુરવરિતષ્ણ શ્રીमालज्ञा । वृद्धशा । बाई गंगाई बा । कसावीकेन श्रीशांतिनाथ बिं० का० प्रति । तपागच्छेश विजयपक्षे भ । ज्ञानविमलसूरिभिः ।। श्री ॥ - સં. ૧૭૬૯ના વૈશાખ વદિ ૧ ને ગુરુવારે રાધનપુરના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય બાઈ ગંગાંઈ, બ૦ કસાવીએ શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય વિજયપક્ષીય ભ૦ શ્રી જ્ઞાનવિમલસરિએ પ્રતિષ્ઠા કરી. ૩૯૩. ભાની પિાળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુને એકલમૂર્તિ પરનો લેખ ૩૯૪. ખજૂરીની શેરીમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ. ૧૮૨ ] "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy