SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेयोर्थ श्रीशांतिनाथबिंब का० प्र० श्रीचैत्रगच्छे चांद्रसमा आम० श्रीकानि (વિ)(ત્તિ) રત્નસૂરિ મુપોન • • • • • • પ્રામાન સં. ૧૫૯૧ના વૈશાખ વદ ૨ ને સોમવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રાવ્ય વાંછા, તેમની ભાર્યો વીજી, તેમના પુત્ર ગણ, તેમના પુત્ર શ્રીપતિએ, પ્રથમ ભાર્યા ઈસરીયાના પુત્ર વીરપાલ અને બીજી ભાર્યા......... વગેરે કુટુંબના કલ્યાણ માટે શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેનો ચૈત્રગ૭ના ચદ્વિસમા આ. ભ. શ્રી રત્નસૂરિના ઉપદેથી ગ્રામ.......... [ પ્રતિષ્ઠા કરી.] [ રૂ૪૭ ] संवत १६०० वर्षे वैशाषमासे शुक्लपक्षे १३ शुक्रे श्रीपत्तने ઝાવટ જ્ઞ. છેરબા (ન) મી. મદ્દે યુ. એ. ટર તૈનપ૪િ सपरिवारयुतेन स्वपुण्यार्थ श्रीशीतलनाथबिंब कारापित प्र० तपागच्छे श्रीसोमविमलसूरिभिः अंबाविगोत्रजाप्रसादात् दीधाय ? भवेत् - સં. ૧૬૦૦ના વૈશાખ માસની સુદિ ૧૩ ને શુક્રવારે શ્રી પાનનગરમાં પ્રાગ્વાસાતીય શ્રેકરણાએ, ભાર્યા કરમાદે, પુત્રે શ્રેષ્ઠી ટોકર અને તેજપાલ પરિવાર સાથે પિતાના પુણ્ય માટે શ્રી શીતલનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. અંબાવગોત્રજાના પ્રભાવથી દીર્ધાયુ થાય. [ ૨૪૮ ] ॥ सं० १६१० वर्षे फागुणवदि २ सोमे ऊशवंशे श्रा० संपूराई ૩૪૭. તળી શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામી ભ૦ના મંદિરમાંની ધાતુની પંચતીર્થી પર લેખ. ૪૮, આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભવના મંદિરમાંની ધાતુની એકલતીથી પર લેખ ૧૬૨ ). "Aho Shrut Gyanam"
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy