SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ .....શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીદેવાણંદસૂરિના શિષ્ય શ્રીશાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ 1 ] સં. ૨૪૮ વર્ષ પ ત્ર ૨૭ શ્રીબીમારું • • • • • • • • • भ्रात वीजडमाणेग श्रेयसे श्रे० देपाकेन श्रीआदिनाथपंचतीर्थों का० प्र० श्रीजयप्रभसूरीणामुपदेशेन ॥ સં. ૧૮૮૧ના પોષ સુદિ ૧૧ના દિવસે શ્રીમાલ જ્ઞાતીય] ભાઈ વીજડ અને મગના કલ્યાણ નિમિત્તે શ્રેષ્ઠી દેપાએ શ્રી આદિનાથ ભગવાનની પંચતીરથ કરાવી અને તેની શ્રી જયપ્રભસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી. [ ૧૦ ] सं. १४८१ वर्षे प्राग्वाटज्ञातीय व्य० कर्मण भार्या कर्मादे पुत्र व्य० धूधलेन भार्या मेघूयुतेन निजश्रेयोथै सुव्रतबिंबं कारितं प्रतिष्टि(प्ठि)तं तपागच्छे श्रीसोमसुंदरसूरिभिः ॥श्रीः।। સ. ૧૪૮૧માં પિોરવાડજ્ઞાતીય વ્ય૦ કર્મણે તેમની ભાર્યા કરે, તેમના પુત્ર વ્ય, ધૂધલે પિતાની ભાર્યા મેધૂની સાથે પોતાના કલ્યાણ માટે મુનિ] સુવન જિનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૦. ચિંતામણિની ખડકીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ. ૧૦૫. ગાડીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની પંચતાથ પર લેખ. "Aho Shrut Gyanam" [ ૪૧
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy