SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્નાકુવાનાં કે હરિવંશનાં કમાં કે બીજી કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિરુદ્ધ કુલ અને વિશુવંશમાં આજલગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણું તેને ઉત્તમલમાં આવવાના છે. ૨૨ વળી, એ પણ લોકોને અચરજમાં નાખી દે એ બનાવ, અનંત અવસપિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની આવે છે કે જ્યારે નામશેત્ર કમને ક્ષય નહીં થયે હેય, એ કર્મ પૂરેપૂરું ભોગવાઈ ગયેલું ન હોય અને જોગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવત વગેરેને એ કર્મને ઉદય આવેલ હોય ત્યારે અરહંત ભગવંતે કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અત્યકુલમાં કે હલકાં કુલેમાં કે તુચ્છકુલમાં કે કંજુસનાં કુલેમાં કે દળદરિયાં કુલેમાં કે ભિખારીનાં કુલેમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલેમાં તેઓ કદી જનમેલા નથી, જનમતા નથી કે હવે પછી જમવાનું પણ નથી. ૨૩ અને આ શ્રમણ ભગવત મહાવીર જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં મહાકંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરોત્રની દેવાનંદા માહીની ફૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. ૨૪ થઈ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેદ્ર દેવરાજ શકોને એ આચાર છે કે અરહંત ભગવાને તેવા પ્રકારનાં અંતલમાંથી કે અધમકુલેમાંથી કે તુચ્છકુલેમાંથી કે કંજુસનાં કુલેમાંથી કે દળદરિયાં કુલેમાંથી કે ભીખ મંગાનાં કલામાંથી પાવત માહણનાં કલેમાંથી ખસેડીને તેવા પ્રકારની ઉગ્રવંશનાં કુલમાં કે ભેગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલેમાં કે જ્ઞાતવંશનાં કુલામાં કે ક્ષત્રિયવંશનાં કુલ માં કે ઈવાકુવંશનાં કુલેમાં કે હરિવંશનાં કુલેમાં કે કઈ બીજે તેવા પ્રકારનાં વિશુદ્ધજાતિનાં, વિશુદ્ધવેશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલેમાં ફેરવી નાખવા ઘટે. ૨૫ તે હે દેવાનુપ્રિય! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણૂકુંડગ્રામ નામના નગરમાંથી કોલગોબના રિવહાદત્ત માહણની ભારજા જાલંધરગોત્રની દેવાનંદા માહણુની અમાંથી ખસેડીને ક્ષત્રિયકુમનામના નગરમાં રાતવંશનાં ક્ષત્રિયોને વંશજ અને કાશ્ય ત્રને સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભારજા વસિષ્ઠગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણી છે તેની ફમાં ગયણે સ્થાપિત કરે અને ગર્ભમણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તત જ પાછી આપી દે. ૨૬ ત્યારપછી પાયદળ સેનાને સેનાપતિ તે હરિગમેસી દેવ, દેવેંદ્ર દેવરાજ શાની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયા અને યાત્ તેનું હૃદય રાજી થવાને "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy