SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ प्रकारान्तरेण गुरुसेवायास्त्रिविधत्वम् । भृत्यात्तस्य न कोऽपि विशेषः स्यात् । अतः शिष्येण स्वमहत्त्वरक्षणार्थं गुर्विच्छाज्ञानाय प्रयतनीयं गुर्विच्छां च ज्ञात्वा तस्याः पूरणार्थं स्वसर्वशक्त्या सर्वकौशल्यं प्रयोक्तव्यम् । यथैव हि भृत्यः स्वामिवचनं सेवते तथैव शिष्येण गुर्विच्छाऽऽराधनीया । तेन स्वीयं सर्वं प्रज्ञापाटवं गुर्विच्छाबोधाय प्रयोजनीयम् । तेन कदाऽपि गुर्विच्छा नोल्लङ्घनीया । सदैव तत्पूरणार्थं प्रयतनीयम् । यथा भृत्यो धनकाङ्क्षी भवति, तथा शिष्यो निर्जराकाङ्क्षी भवति । यदि शिष्यो गर्विच्छां न पूरयति तर्हि कर्मराजस्तस्मै कुप्यति । ततस्तस्य कर्मनिर्जरा हीनतरा भवति स वा तस्य साधुत्वाऽपसारणेन तस्य शिष्यत्वमाक्षिपति । ततः शिष्येण गुरुवचनस्य प्रतीक्षा न कर्त्तव्या, किन्तु गुरुमनोभावं ज्ञात्वा गुरुवचनोच्चारात्पूर्वमेव गुरुकार्यं तथा सम्पादनीयं यथा गुरोर्वचनोच्चाराऽऽवश्यकतैव न भवेत् । अन्यथाऽपि गुरुसेवा त्रिधा भवति । तद्यथा - कायिकसेवा वाचिकसेवा मानसिकसेवा च । तत्र गुरोः शरीरस्य शुश्रूषा कायिकसेवोच्यते, गुरुवचनानुसारेण गुरुकार्यसम्पादनं वाचिकसेवा, गुर्विच्छापूरणं च मानसिकसेवा । इदमपि गुरुसेवायास्त्रिविधत्वं पूर्वोक्तगुरुभक्तित्रिविधत्वं नातिरिच्यते । यतस्तयोः शब्दभिन्नत्वेऽप्यर्थसाम्यमेवास्ति । श વચનની રાહ જુવે તો તે નોકરની સમાન થઈ ગયો. નોકર કરતા તેનામાં કંઈ ફરક ન રહ્યો. આથી શિષ્યે પોતાનું મહત્ત્વ જાળવવા ગુરુની ઇચ્છા જાણવાનો પ્રયત્ન કરવો અને તે જાણીને તે પૂરી કરવા પોતાની બધી શક્તિથી બધી હોંશિયારી કામે લગાડવી. જેમ નોકર શેઠના વચનની સેવા કરે છે તેમ શિષ્યે ગુરુની ઇચ્છાની આરાધના કરવી. તેણે પોતાની બુદ્ધિના બધા ક્ષયોપશમનો ગુરુની ઇચ્છા જાણવા માટે ઉપયોગ કરવો. તેણે ક્યારેય ગુરુની ઇચ્છા ઓળંગવી નહીં. હંમેશા તેને પૂરી કરવાનો પ્રયત્ન કરવો. જેમ નોકર પૈસા ઝંખે છે, તેમ શિષ્ય નિર્જરાને ઝંખે છે. જો શિષ્ય ગુરુની ઇચ્છા પૂરી ન કરે તો કર્મરાજા તેની ઉપર ગુસ્સે થાય. તેથી તેને કર્મનિર્જરા ઓછી થાય અથવા તો તે તેનું સાધુપણું લઈને તેનું શિષ્યપણું દૂર કરે. તેથી શિષ્યે ગુરુવચનની રાહ ન જોવી, પરંતુ ગુરુના મનના ભાવ જાણીને ગુરુ બોલે તે પહેલા જ તેવી રીતે તેમનું કાર્ય કરવું કે ગુરુને બોલવું જ ન પડે. બીજી રીતે પણ ગુરુસેવા ત્રણ પ્રકારે છે. તે આ રીતે - કાયિકસેવા, વાચિકસેવા અને માનસિકસેવા. તેમાં ગુરુના શરીરની સેવા તે કાયિકસેવા, ગુરુવચન અનુસારે કાર્ય કરવું તે વાચિકસેવા અને ગુરુની ઇચ્છા પૂરવી તે માનસિકસેવા. ગુરુસેવાના આ ત્રણ પ્રકાર પણ પૂર્વે કહેલા ગુરુભક્તિના ત્રણ પ્રકારથી જુદા નથી. કેમકે તે બન્નેમાં માત્ર શબ્દોની ભિન્નતા છે, અર્થ તો એક જ છે. શિષ્ય જેવી ગુરુસેવા કરે, ફળ પણ તેને તેવું
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy