SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ છે. તૂરોપનિષદ્ - ૨ तेषां नित्याभियुक्तानां, યોરામ દાદા ૬-૩૨-૨૨T/ જે લોકો અનન્યચિત્તવાળા થઈને મારું ચિંતન કરતા પર્યપાસના કરે છે, હંમેશા મારી આરાધનામાં પ્રયત્નશીલ રહે છે, હું તેમના યોગક્ષેમ કરું છું. -સૂરોપનિષદ્ 5. इष्टं च मे स्यादितरच्च न स्यात्, एतत्कृते कर्मविधिः प्रवृत्तः। इष्टं त्वनिष्टं च न मां भजेते ચેતને જ્ઞાનવિધિઃ પ્રવૃત્ત:૧ર-ર૦૧-૧૧ મારું ઈષ્ટ થાઓ અને અનિષ્ટ ન થાઓ, એના માટે યજ્ઞ વગેરે કર્મવિધિ પ્રવૃત્ત થયો છે. ઈષ્ટ અને અનિષ્ટનો મને યોગ ન થાઓ એના માટે જ્ઞાનવિધિ પ્રવૃત્ત થયો છે. अनिर्वेदः श्रियो मूलं, નામી ઘ ગુમ0 રાક-રૂ-૧૬ અનિર્વેદ (થાકવું-કંટાળવું નહીં) એ લક્ષ્મીનું, લાભનું અને કલ્યાણનું મૂળ છે. एतावानेव पुरुषः, વૃત્તિ મિત્ર નતા.૧-૧૧૭-૧૪ જેના પર કરેલો ઉપકાર નિષ્ફળ ન જાય, એટલા અંશમાં જ એ પુરુષ છે. अनुक्त्वा विक्रमेधस्तु, तद्वै सत्पुरुषव्रतम् ।।७-१५८-१९।। બોલ્યા વિના પરાક્રમ કરવું એ સપુરુષનું વ્રત છે. अशुश्रूषा त्वरा श्लाघा, विद्यायाः शत्रवस्त्रयः ।।५-४०-४।। અશુશ્રષા, ઉતાવળ અને આત્મશ્લાઘા એ ત્રણ વિધાના શત્રુઓ છે. करिष्यन्न प्रभाषेत, વૃત્તાન્ચેવ તુ તા-૨૮-૧દ્દા. હું આવું કરીશ એવી જાહેરાત ન કરવી. પણ જે કરી ચૂક્યો હોય એનું જ દર્શન કરાવવું. (જાહેરાત કાર્યમાં અવરોધ બને છે, જ્યારે કાર્ય સંપન્ન થાય ત્યારે જગત તેનું દર્શન કરવાનું જ છે.) असूयैकपदं मृत्यु रतिवादः श्रियो वधः।। ઈર્ષા એ એક સાથે અચાનક મૃત્યુ છે. (ઈર્ષા કરનારનું સાધનાજીવન સમાપ્ત થઈ જાય છે.) અને નિંદા એ લક્ષ્મીની હત્યા છે. (નિંદા કરનારની સંપત્તિ જતી રહે છે.). कर्तव्यमिति यत्कार्य, નામનાનાત્ સમાચાારૂ-૨-૭દ્દા જે કાર્ય કર્તવ્ય હોય, તેને અભિમાનથી ન કરવું જોઈએ. [16] कृपणं विलपन्नाा , जरयाऽभिपरिप्लुतः।
SR No.009621
Book TitleSuktopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Ethics
File Size294 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy