SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ હા ભર્તુહરિનિર્વેવમ્ - अस्त्येव क्षणिको रसः प्रतिपलं पर्यन्तवैरस्यभूब्रह्माद्वैतसुखात्मकः परमविश्रान्तो हि शान्तो रसः ।।२।। तद्यावद्गृहिणीमाहूय प्रवर्तयामि प्रयोगम् । (नेपथ्याभिमुखमवलोक्य) સર્વે ! ત તા. (વાવ) નદી – સન્ન ! સૂત્રધાર: – (વિજ્ઞૌવા) માર્ચે ! મુિદ્રિકનૈવ નચસો नटी - महन्तं खु कालं तुमं अन्तरिदोसि त्ति उब्विग्गमि। सूत्रधार - आर्ये ! ज्योतिर्विदा केनापि श्रावितं किमपि प्रतिकूलं शमयितुं शान्तिजापकाननुकूलयितुं गतः। ततोऽहं विलम्बितः। - વૈરાગ્યોપનિષદ્ તેમના આલંબનથી શૃંગાર વગેરેનું ઉપાર્જન થાય છે. પણ એ રસ તો પ્રતિપળ ક્ષણિક છે. પર્યતે વિરસતા કરનારો છે. સ્ત્રીમાં આસક્તિ વગેરે વિકારોને જન્માવીને એ રસ આલોક અને પરલોકમાં ભયંકર દુઃખ આપનારો છે. જ્યારે શાન્ત રસ તો બ્રહ્માદ્વૈતના સુખસ્વરૂપ છે, પરમ તત્ત્વમાં વિશ્રાજ થયેલો છે. અદભુત, નિરુપમ અને શાશ્વત સુખનું કોઈ મૂળ હોય તો તે એક માત્ર સાત રસ છે. માટે તેનું જ પાન કરવું જોઈએ. તો હું પત્નીને બોલાવીને તેનો પ્રયોગ કરું છું. (નેપથ્યની સામે જોઈને) ‘હે આર્યા ! આ બાજુ આ બાજુ...' નટી :- હે આર્ય ! આ હું આવી ગઈ. સૂત્રધાર :- હે આર્યા ! તું ઉદ્વિગ્ન હોય એવી કેમ જણાય છે ? નટી :- તમે ઘણા સમયથી દેખાયા નથી. તેથી હું ઉદ્વિગ્ન છું. સૂત્રધાર:- હે આર્યા ! કો'ક જ્યોતિષીએ મારું અશુભ ભવિષ્ય કહ્યું હતું. તેની શાંતિ માટે હું શાંતિ જાપ કરનારાઓને અનુકૂળ કરવા ગયો હતો. તેઓ મારા શુભ માટે જાપ કરે, અશુભ ટળી ૬. આÁ ! મસ્જિો ૨. મદાને થતુ ચમારતો વીત્યુટિવનશ્મિ | - भर्तृहरिनिर्वेदम् - नटी - अह तं संवुत्तम्। सूत्रधारः - अथ किम्। कर्मणः शान्तिकस्यान्ते कान्ते ! त्वामहमागतः। एष भर्तृहरी राजा भायाँ भानुमतीमिव ।।३।। (તિ નિબ્રાન્તા) प्रस्तावना। (ततः प्रविशति सद्यः समागतो राजा सोद्वेगा भानुमती विभवतश्च परिवारः।) રાના - (નિર્વર્જી) નૂનમયનેવં ચિન્તાન્યાસીન્ો न द्यूते रमते मनोऽस्य मृगयाकालोऽपि नालोक्यते, विश्लिष्टस्य चिरान्मया च सुहृदां गोष्ठीरसः कीदृशः। - વૈરાગ્યોપનિષદ્ - જાય, તેના માટે હું પ્રયત્ન કરતો હતો. તેથી મને આવતા મોડું થયું. નટી :- અચ્છા, એટલે એવું થયું. સૂત્રધાર :- આ તો શું થયું, ખબર છે ? હે કાના ! શાંતિકર્મને અંતે હું તારી પાસે આવ્યો. જેમ આ ભર્તુહરિ રાજા ભાનુમતી પાસે આવ્યો.... (આ દશ્ય સમાપ્ત થયું.) નૂતન દેશ્યની રજૂઆત પછી તાજેતરમાં આવેલો રાજા પ્રવેશ કરે છે. ભાનુમતી ઉદ્વેગવાળી છે. સાથે પરિવાર છે. આ બધા વૈભવથી શોભી રહ્યા છે. રાજા :- (તેને જોઈને) ખરેખર, આ રાણી આવી ચિંતામાં જ રહી હશે - તેમનું (રાજાનું) મન ધૂતમાં આનંદ પામતું નથી. શિકારનો સમય થઈ ગયો કે નહીં ? એ પણ ધ્યાન રાખતા નથી. લાંબા સમયથી મારો વિયોગ છે. મિત્રો સાથે વાતો કરવામાં પણ રસ લેતા નથી. ૨. અર્થ તરંવૃત્ત | નથી, શા સમયથી
SR No.009610
Book TitleBhartuhari Nirvedam
Original Sutra AuthorN/A
AuthorHarihar Upadhyaya
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages44
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size467 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy