________________
षष्ठो भानुः
उत्सूत्रप्रतिकारः
१७१
उत्सूत्रवावदूकेभ्यो,
सावधानमभूज्जगत् । निर्जराऽसीमिता चाप्या
सादिता सादितांऽहसा ।।१४।।
આવા ઉસૂત્રભાષીઓથી વિશ્વ સાવધાન બન્યું. અને પાપોનો નાશ કરનાર પૂજ્યશ્રીએ અસીમ निश इरी. ||१४||
तदनु व्यवहाराध्वा__ऽपलापी चोत्थितो मतः । 'धर्मक्रियेक्षुपुष्पाभा,
पुद्गलोऽत्ति च पुद्गलम् ।।१५।।
ત્યાર બાદ એક વ્યવહારમાર્ગનો અપલાપ કરનાર મત ઉઠ્યો, “ધર્મક્રિયા ઈસુપુષ્પ સમાના નિષ્ફળ છે. પુદ્ગલ પુદ્ગલને ખાય છે. ll૧પII
आत्मा निरञ्जनस्तस्मिन्,
कार्यो यत्नः प्रयत्नतः' । एकान्तनिश्चयो ह्येवं,
मिथ्यादृग्भिः प्ररूपितः ।।१६।।
આત્મા નિરંજન છે. આત્મા માટે જ પ્રયત્નપૂર્વક યત્ન કરવો.” આવો એકાંત નિશ્ચયનય મિથ્યા દ્રષ્ટિઓએ પ્રરૂપ્યો. ll૧ળા
अन्धपगुमहान्याय
सिद्धा सिद्धिर्जिनागमात् । हन्त ! ज्ञानक्रियाभ्यां या,
सम्मोहात् साऽपलापिता ।।१७।।
અંધ-પંગુના મહાન્યાયથી જિનાગમ પડે સિદ્ધ થયેલી “જ્ઞાન અને ક્રિયાથી સિદ્ધિનો તેમણે આમ મહામોહથી અપલાપ કર્યો. ll૧૭ll
ज्ञानी क्रियापरः साधु
निं भारः क्रियां विना । महोपाध्यायवाचेदं,
सिद्धमस्ति समन्ततः ।।१८।।
ક્રિયાપર એવો જ્ઞાની શોભે, ક્રિયા વિના જ્ઞાન એ ભાર છે. હવે કહેવાતી મહોપાધ્યાયજીની વાણીથી આ તદ્દન સિદ્ધ થાય છે. ll૧૮II
ज्ञानांशदुर्विदग्धस्य,
तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमन्त्रपाठस्य,
फणिरत्नग्रहो यथा ।।१९।।
જ્ઞાનના અંશ માત્રથી ખોટી પંડિતાઈ બતાવનાર માટે નિશ્ચયનય અનર્થ કરનારો છે. અશુદ્ધ મંત્રપાઠ કરનારો ભોરિંગ નાગને પકડવા જાય તો
શી દશા થાય ? ll૧૯TI -सङ्घहितम्
१. वक्ष्यमाणश्लोकत्रितयरूपयाऽध्यात्मसारप्रकरणवाचा ।