SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमो भानुः मोहक्षितीशदृढगुप्तिवशीकृताश्च, संसाररागखलनागसुपाशिताश्च । त्वन्नामसंस्मृतिकृतिप्रभवप्रभावात्, भुवनभानुभक्तामरम् મોહરાજાના ગાઢ કારાવાસમાં વશ કરાયેલા.. સંસારના રાગરૂપી લુચ્ચા નાગથી અત્યંત બંધાયેલા પણ આપનું નામસ્મરણ કરવાથી ઉદ્ભવેલ સઘઃ સ્વયં વિાતવન્ધમયા ભત્તિ ।।૪૨।। પ્રભાવથી તરત જ જાતે જ (તે) બંધનોના ભયથી મુક્ત થાય છે. I॥૪૨॥ आभ्यन्तरा अपि भजन्ति मृतिं तु दोषाः, का स्यात् कथाऽपि मनुजस्य किलेतरेषाम् ? । ऋद्धिश्च सिद्धिततयोऽस्य स्वयंवराः स्युर्यस्तावकं स्तवमिमं मतिमानधीते । । ४३ ॥ त्रैलोक्यशेखरसमस्य समस्य शस्यकल्लोलकृद्गुणतरङ्गमहार्णवस्य । कल्याणबोधिनुतिमस्य करोति योऽमुं, तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मी ।।४४ ।। इति वैराग्यदेशनादक्षाचार्यश्रीहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते भुवनभानवीयमहाकाव्ये भुवनभानु-भक्तामर - नामा ।। વચ્ચેનો ભાનુઃ ।। १६७ ગુરુદેવ ! જે મતિમાન આપનું આ સ્તવન ભણે છે, તેના આત્યંતર દોષો પણ નાશ પામે છે, તો બાહ્ય દોષો (વિઘ્નો, રોગો, દરિદ્રતાદિ)ની તો વાત જ શું રહી ? રિદ્ધિ ને સિદ્ધિઓ તેની સ્વયંવરા બને છે. ||૪૩|| ત્રૈલોક્યના હાર સમા.. સમવૃત્તિ . પ્રશસ્ય અને કલ્લોલ કરતાં એવા ગુણરૂપી તરંગોવાળા મહાસમુદ્રસમાન એવા ગુરુદેવની આ કલ્યાણબોધિસારભૂત (અથવા કલ્યાણબોધિવિરચિત) સ્તુતિને જે કરે છે તે સન્માનથી ઉત્તુંગ થાય છે અને અવશા (વશ ન થાય) એવી પણ લક્ષ્મી તેને પ્રાપ્ત થાય છે. [૪૪]I ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીહેમચંદ્રસૂરિશિષ્ય પંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે ભુવનભાનવીયમહાકાવ્યે ભુવનભાનુ ભક્તામર નામનો ॥ પંચમ ભાવુ || -સહિતમ્ - ૧. રાજા ૨. કેદખાનું રૂ. બંધાયેલા ૪. આ ફલગર્ભિત વિશેષણ છે, જેને અનુવાદમાં સ્પષ્ટ કર્યું છે.
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy