SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિએ પ્રસ્તુત ગ્રંથનું સંશોધન માત્ર જ નહિ કર્યું હોય, પણ પ્રભાચને સાહિત્યને અભ્યાસ કરાવીને કવિ બનાવનાર પણ પ્રદ્યુમ્નસૂરિ જ હોય તેમ લાગે છે અને એ જ સબબથી પ્રભાચ પિતાને તેમના શિષ્ય તરીકે ઉલેખ્યા હશે. ગ્રંથકારે પિતાને પ્રસ્તુત ગ્રંથમાં જે પરિચય આપે છે તેને સાર ઉપર પ્રમાણે છે; એથી વધારે આપણે એમના સંબંધમાં જાણતા નથી, અને “પ્રભાવક ચરિત્ર” ઉપરાંત બીજો પણ ગ્રંથ પ્રસ્તુત સંથકારે બનાવ્યું હશે કે કેમ તે કહી શકાય તેમ નથી; કેમકે પ્રસ્તુત ગ્રંથ અને એમાં આપેલ પરિચય સિવાય પ્રભાચંદ્રના સંબંધમાં વિશેષ હકીકત અમારા જેવા કે જાણવામાં આવી નથી, પણ પ્રસ્તુત ગ્રંથની લેખનશૈલી અને કેટલાક શબ્દપ્રયોગો ઉપરથી જાય છે કે, “પ્રભાવક ચરિત્ર” એ પ્રભાચંદ્રસૂરિની જુવાન અવસ્થાની કૃતિ છે અને આ કૃતિ એમને એગ્ય ગ્રંથકાર અને કવિ તરીકે પુરવાર કરી આપે છે, તેય આપણે એમની બીજી કતિઓની આશા તે અવશ્ય રાખીએ જ, જે આ પ્રકારે લાંબી ઉંમર જોગવી હશે તો એ ઉપરાંત બીજા પણ કેટલાક ગ્રંથ બનાવ્યા જ હશે, પણ એમને બીજો કોઈ પણ ગ્રંથ દષ્ટિબેચર ન થવાથી એ વિષયમાં કંઈપણ નિશ્ચિત કહી શકાય તેમ નથી. પ્રસ્તુત ગ્રંથ રચાઈને વિક્રમ સંવત્ ૧૪ ના ચૈત્ર સુદિ ૭ શુક્રવાર અને પુનર્વસુ નક્ષત્રમાં સંપૂર્ણ થયો હતો એમ ગ્રંથના અંતમાં કર્તાએ જ જાવું છે એટલે એ વિષયમાં ઉહાપોહ કરવાની જરૂરત નથી.” કથા અઢારમી: આ કથાના સંપાદનમાં મેં P L : સંજ્ઞાવાળી ત્રણ પ્રતિઓને ઉપયોગ કર્યો છે. P સંજ્ઞક તાડપત્રીય પ્રતિ પાટણના વાડીપાર્શ્વનાથ ભંડારના દા. નં. ૧૩૩ અને પિકી નં. ૧૬૪ ની છે. આ પેથોમાં કાલિકાચાર્યની બે કથાઓ સાથે આપેલી છે. એક કથા ના પ્રવાહ પદથી શરૂ થતી મલકારી શ્રી હેમચંદ્રસરિની છે અને બીજી પ્રસ્તુત થરથાથાકુમર પદથી શરૂ થતી કથા છે. પ્રથમનો કથાનાં પત્રાંક: ૧૦૮ થી ૧૧૮ એટલે જ પડ્યો છે ત્યારે બીજી કથા પત્રાંક: ૧ થી ૫ પત્રોની છે. પ્રતિનું માપ ૧૪૪ રા છે. બીજી પોથીનાં પત્ર આસપાસથી પૂબ તૂટેલાં છે. અંતિમ પત્રમાં કાલકાચાર્યોની રસુતિરૂ૫ ૯ પવો આપેલાં છે. આ પવે પૂબ અશુદ્ધ સંસ્કૃત ભાષામાં છે. તેના અક્ષરો શાહી અને હાથથી ખૂબ સુંસાઈ ગયા છે, તેથી બરાબર વંચાતા નથી. આ પ્રતિ ઉપરથી મેં નકલ કરી લીધી હતી. साप्वीमसाधण्यार्ज(धुर्ज)हे, या कालवशंवदः । નિઃ મવામી, ફી (રો) પક્ષના પ ) પાવ युद्धपनि यः प्रेतपति मोजयिता चिरम । નિજ જવાન, હૈદ રૂપ (શિ)નીતિ પર करवंदा कस्य संबन्धी, किमिहागमकारणम् । નરે (શા) તિ: $ વા, શાર્ચ કાર્યકીય 1 ૧ મ भमालदेशं भुवनं विधातुं, यस्यावतारं विदधे विधाता । तस्यारिभूपालकुलान्तकस्य, जानीहि इतं किल कालसेनम् ॥४॥ કાજાને તેના કt( : ), નિફ્યુઝઃ () તતfસના ) I तमितान्तरणकर्मकातरं, कि मुधा सवसि रे मदप्रतः ॥ ५॥ થતીભતીવ્રતાનોડલ, જે પરિવારનિવાગામઃ बैरिसिंहतनयस्तमप्यरित्वं, नृपापसदमावजीगः ॥" पळचमूचकतरणरजतनुरोद्धतै रेणुभिरीक्ष्य सेना ! स्थलीखवल्यावदवन्तिदेवा, दुगे न तावन्मनसि प्रतीतः ॥. ૨. "Aho Shrutgyanam'
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy