________________
-
श्रीदशकालिकसूत्रे मत्त्वेऽपि तस्य मुखपत्रिकाधारणाभावे यदि सावधा भाषा वर्हि औदारिकशरीरधारिणां का वार्ने ? ति धनितम् । ___ सा च मुखपत्रिका वायुकायादिमाणिमाणसंरक्षणोपयोगि-मुखोपरिबन्धनीय -मुखपरिमित-सदोरकाऽष्टपुटवस्रखण्ड विशेपः । अत्रायं सङ्ग्रहः
"वाउकायाइरपखह, बज्झई जं सया मुहे। सदोरहपुडं वत्यं, चुत्ता सा मुहबस्थिया ॥१॥ मुहमाणा नईलिंग, सव्यसनमकारणं ।
पसत्यभारणापुड़ी-देऊ य मुहत्यिया ॥२॥" इति । देवेन्द्र और देवराजविशेषणों का देना यह सिद्ध करता है किजब दिव्य शक्तिमान होने पर भी मुखवस्त्रिका न धारण करने से उसकी भाषा सावध होती है तो औदारिक-शरीर-धारियों की बात ही क्या है? उनकी भाषा अवश्य ही सावध होगी।
वह मुखवस्त्रिका वायुकाय आदिके प्राणियोंकी रक्षाके लिये उपयोगी, मुख पर पांधने योग्य, मुखके बरावर डोरा सहित आठ पुटवाला, वस्त्रका खण्डविशेष है। यहां संग्रहगाथाएँ हैं-'वाउ' इत्यादि,
अर्थात्-वायुकाय आदिकी रक्षाके लिये जो सदा मुख पर 'बाधा जाती है, वह डोरासहित आठ पुटवाला वस्त्र "मुखवस्त्रिका" कहलाता है ॥१॥ वह मुखवत्रिका मुख-प्रमाण होती है, 'यह मुनिका चिह्न सव संयमका कारण तथा प्रशस्त भावना की वृद्धिका कारण है ॥२॥
અને દેવરાજ વિશેષણે એ સિદ્ધ કરે છે કે જે દિવ્ય શક્તિમાન હવા છતા પણ મુખવસ્ત્રિકા ન ધારણ કરવાથી એની ભાષા સાવદ્ય થાય છે તે દારક શરીરધારીઓની વાત જ શી ? એની ભાષા પણ જરૂર જ સાવધ જ થાય
એ મુખવઝિકા વાયુકાય આદિના પ્રાણીઓની રક્ષાને માટે ઉપયોગી મુખ પર બાધવા એ ગ્ય, મુખની બરાબર, દેરાસહિત આઠપુટવાળા વસ્ત્રના ५ विशेष छे माडी सब थामा छ-'वाउ०'त्या
અર્થાતવાયુકાય આદિની રક્ષાને માટે જે સદા મુખ પર બાંધવામાં આવે છે, તે દેરાસહિત આઠપુટવાળું વસ્ત્ર “મુખઅક' કહેવાય છે (૧) એ મુખવસ્ત્રિકા મુખ-પ્રમાણ હોય છે એ મુનિનું ચિહન સર્વ સંયમનું કારણુ તથા પ્રશસ્ત ભાવનાની વૃદ્ધિનુ કારણ છે (૨)