SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा. २५-सिद्धानामूर्ध्वगतिस्वरुपम् टीका-'जया कम्म' इत्यादि । यदा सर्वकर्मक्षयं कृत्वा नीरजाः सिद्धि गच्छति तदा लोकमस्तकस्थः सर्वलोकोपरिस्थितः, शाश्वतः दग्धकर्मवीनत्वात्पुनः संसारसंसरणरहितो नित्या, सिद्धः कृतकृत्यो भवतीति । ननु सिद्धानां सर्वकर्मक्षयात् त्रसनामकर्मणोऽप्यविद्यमानत्वेन कयं गतिसम्भवः ? इति चेदुच्यते. यथा धनुर्मुक्तस्य घाणस्य तद्विरहेऽपि पूर्वप्रयोगसामर्थ्याद्गतिर्भवति तथा संसारावस्थायामपवर्गमाप्तये कृतानेकविधप्रणिधानवलान्मुक्तात्मनोऽपीति । ननु भवतु गतिः किन्तु सा तिर्यगधस्ताद्वा न भूत्वोयमेव भवतीति कथ 'जया कम्म' इत्यादि । जब सब कर्मोंका क्षय करके निष्कर्म होकर मोक्षगमन करते हैं तय लोकके अग्रभाग पर स्थित, सब कर्मोंसे रहित होनेके कारण कभी संसारमें न आनेसे शाश्वत, सिद्ध होजाते हैं। प्रश्न-हे गुरुमहाराज ! सिद्धोंके समस्त काँका नाश होजाता है अत एव त्रस नाम-कर्म भी नहीं रहता; फिर सिद्ध भगवान् लोकके अग्रभाग तक किस प्रकार गमन कर सकते हैं। उत्तर-हे शिप्य जैसे धनुपसे छूटा हुआ याण धनुपका सम्बन्ध न होने पर भी गति करता है, क्योंकि उसमें पहलेके व्यापारका सामर्थ्य रहता है। वैसे ही संसार अवस्थामें मोक्ष प्राप्त करनेके लिए किये हुए अनेक प्रकारके अनुष्ठानके वेगसे मुक्तात्मा भी गमन करते हैं। प्रश्न-हे गुरुमहाराज! गति तो होती है पर ऊर्च गति ही क्यों जया कम्म पत्या. न्यारे सर्व भाना क्षय श२ निभ ने भाक्षગમન કરે છે, ત્યારે લોકના અગ્રભાગ પર સ્થિત, સર્વ કર્મોથી રહિત હેવાને કારણે કદાપિ સંસારમાં ન આવવાથી શાશ્વત સિદ્ધ થઈ જાય છે. પ્રશ્નહે ગુરૂ મહારાજ! સિદ્ધોનાં બધાં કર્મોને નાશ થઈ જાય છે, એટલે સામ-કર્મ પણ રહેતું નથી, તે પછી સિદ્ધ ભગવાન લેકના અગ્રભાગ સુધી કેવે પ્રકારે ગમન કરી શકે છે? ઉત્તર–હે શિષ્ય! જેવી રીતે ધનુષ્યથી છૂટેલું બાણ ધનુષ્યને સંબંધ ન હેવા છતાં ગતિ કરે છે, કારણ કે તેમાં પહેલાંના વ્યાપારનું સામર્થ્ય રહેલું છે, તેવી રીતે સંસાર અવસ્થામાં મોક્ષ પ્રાપ્ત કરવાને માટે કરેલાં અનેક પ્રકારનાં અનુષ્ઠાના વેગથી મુકતાત્મા પણ ગમન કરે છે. પ્રશ્ન– હે ગુરૂ મહારાજ ! ગતિ તે હેય છે પણ ઊર્ધ્વ ગતિ જ કેમ
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy