SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ सू. ४ पृथिवीकायस्य सचित्ततासिद्धिः २०५ पृथिवीकायः । पृथिवी, चित्तं चेतनाऽस्त्यस्या इति चित्तवती-सात्मिका आख्याता= केवलज्ञानाऽऽलोकावलोकिताखिललोकालोकलक्षणेन भगवता कथिता । ननु पृथिव्याः कथं सचेतनत्वमिति चेदाकर्णय-(१) पृथिवी सचेतना खानितखनिभूम्यादिषु तत्सजातीयावयवान्तरद्वारा परिपूर्तिदर्शनात् मनुष्यादिशरीरवत् , तद्यथा-मनुष्यशरीरस्थं व्रणादिकं स्वयं भ्रियते, एवमेव खानितं खनिभूम्यादिकं स्वसमानजातीयावयवैर्भियमाणं माक्समानरूपतां भजते तस्माद् गम्यते पृथिव्याः सचेतनत्वम् । . पृथिवीकाय । केवल-ज्ञानरूपी आलोकसे समस्त लोक और अलोकको प्रत्यक्ष जाननेवाले भगवानने पृथिवीको सचेतन कहा है। प्रश्न-पृथिवी सचेतन कसे है ? उत्तर-(१) पृथिवी सचेतन है, क्यों कि उसमें खोदी हुई खान आदिकी भूमि सजातीय अवयवोंसे स्वयमेव भर जाती है, जो सजातीय अवयवोंसे स्वयं भर जाता है वह सचेतन होता है, जैसे मनुप्यका शरीर । अर्थात् मनुष्यके शरीरमें घाव हो जाता है वह उसी तरहके अवयवोंसे स्वयं भर जाता है, उसी प्रकार खोदी हुई खान आदिकी भूमि उसी प्रकारके अवयवोंसे भर जाती है और पहलेके समान हो जाती है इसलिए पृथिवी सचेतन है। पृथिवीय' કેવળ-જ્ઞાન-રૂપી પ્રકાશથી બધા લેક અને અલેકને પ્રત્યક્ષ જાણવાવાળ ભગવાને પૃથિવીને સચેતન કહી છે. પ્રશ્ન-પૃથિવી સચેતન કેવી રીતે છે ? ઉત્તર-(૧) પૃથિવી સચેતન છે, કારણ કે તેમાં ખેલી ખાણ આદિની ભૂમિ સજાતીય અવયથી પિતાની મેળે ભરાઈ જાય છે. જે સજાતીય અવયવેથી સ્વયમેવ ભરાઈ જાય છે તે સચેતન હેય છે, જેમકે મનુષ્યનું શરીર. અર્થાત મનુષ્યના શરીરમાં ઘા પડે છે તે એવી તરેહના અવયવોથી પિતાની મેળે ભરાઈ જાય છે, એ જ રીતે ખેદેલી ખાણ આદિની ભૂમિ એ પ્રકારનાં અવયથી ભરાઈ જાય છે અને પહેલાંની જેવી બની જાય છે, તેથી પૃથિવી सचेतन छे.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy